SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ३०३ प्रियदर्शिनी टीका अ. १८ दशार्णभद्रकथा न्तचक्रं सर्वोत्कृष्टां स्वसम्पदं च विलोक्य मनस्येवं चिन्तयति-भगवन्तं वन्दितुं मादृशो न कोऽपि समागतः। तदा भगवदर्शनार्थमागतेन शक्रेण राज्ञो मनोगतं भावं स्वावधिज्ञानेन विज्ञाय चिन्तितम्-अहो ! अस्य राज्ञो जिनेश्वरे भूयसी भक्तिरस्ति । जिनेश्वरे एवंविधा भक्तिः कस्यचिदेव पुण्यशालिनो भवति। परन्त्वस्यात्र विषयेऽभिमानो न युक्तः । यतश्चक्रवर्तिबलदेव वासुदेवा अपि तीर्थकरे भक्तिं कुर्वन्ति । तेषां समृद्धेः पुरतोऽस्य राज्ञः समृद्धेः का गणना ? इति विचिन्त्य सम्पदुत्कर्षसम्भवं राज्ञोऽभिमानमपहर्तुं तं प्रतिबोधयितु च शक्रः स्वहस्तिसेनानायकं शुक्लत्वेनोच्चत्वेन च विजितकैलासान चतुष्पष्टिसहस्रमाणिक्य आदिकों से विभूषित हुई अपनी इस अपार चतुरंगिणी सेना को सामन्तचक्र को एवं सर्वोत्कृष्ट विभूतिको देखा तो मन में विचार करने लगे, जिस ठाटबाट से मैं प्रभुको वंदना करने को आया हूं। ऐसे ठाटबाट से कोई भी नहीं आया है। उनके इस मनोगत भाव को प्रभु को वंदना निमित्त आये हुए शक्रने अवधिज्ञान द्वारा जानकर विचार किया-देखो इस राजाकी प्रभु में कितनी बडी भारी भक्ति है। इस तरहकी भक्ति जिनेश्वरके प्रति किसी २ पुण्यशाली की ही होती है। परन्तु इस विषय में इसको अभिमान करना उचित नहीं है। क्यों कि चक्रवर्ती, बलदेव एवं वासुदेव भी तो तीर्थकर प्रभुको वंदन भक्ति आदि करते हैं। तब उनके ऐश्वर्य के सामने इसका यह ऐश्वर्य कितना सा है ? । इस प्रकार विचार कर इन्द्रने राजाके संपत्तिके उत्कृर्ष से उत्पन्न हुए अभिमान को दूर करनेके लिये तथा उसको प्रतिबोधित करने के लिये शुक्लत्वगुण एवं उच्चत्वगुण द्वारा कैलासपर्वतको भी लजित करनेवाले चौसठ हजार गजों को अपनी સર્વોત્કૃષ્ટ વિભૂતિને જોઈ ત્યારે મનમાં વિચાર કરવા માંડે કે, જે ઠાઠમાઠથી હું પ્રભુની વંદના કરવા આવ્યો છું એવા ઠાઠમાઠથી કોઈ પણ આવેલ નથી. તેમના આ મનોગત ભાવને પ્રભુની વંદના માટે આવેલા ઇન્દ્ર અવધિજ્ઞાનથી જાણીને વિચાર કર્યો કે જુઓ ! આ રાજાની પ્રભુમાં કેટલી અડગ શ્રદ્ધા છે. આ પ્રકારની ભક્તિ જીનેશ્વર તરફ કઈ કઈ પુણ્યશાળીને જ થાય છે. પરંતુ આ વિષયમાં તેણે અભિ માન કરવું ઉચિત નથી. કેમકે, ચક્રવત બળદેવ અને વાસુદેવ પણ તીર્થકરને વંદના કરવા આવે છે ત્યારે એમના અશ્વર્યની સામે આ રાજાનું અશ્વ કેટલા પ્રમાણનું છે. આ વિચાર કરી ઈન્ટે રાજાને સંપત્તિના ઉત્કૃષથી ઉત્પન્ન થયેલા અભિમાનને દૂર કરવા માટે તથા તેને પ્રતિ બધિત કરવા માટે શુકલત્વગુણ અને ઉચ્ચત્વગુણ દ્વારા કલા સ પર્વતને ઝાંખો પાડનાર ચોસઠ હજાર હાથીઓને પિતાની ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy