SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका अ. १८ हरिषेणचक्रवर्तीकथा ૨૮૩ युक्तं विलोक्य, लघुकर्मतया संसाराद्विरक्तिमापन्नश्चिन्तितवान-पूर्वभव सुकृत प्रभावेण मयाऽस्मिन् भवे ईदृशी समृद्धिः संप्राप्ता । अत उचितं मम पुनरपि परलोकहितावहं धर्म कचुम् । उक्तं चापि मासैरष्टभि रहावा, पूर्वेण वयसा तथा । __कार्य वर्षासु रात्रौ, वा, वाक्ये स्यात्सुखं यथा ॥१॥ अन्वयः-अष्टभिर्मासैस्तथा कार्य, यथा वर्षासु सुखं स्यात् । अह्ना तथा कार्य यया रात्रौ सुखं स्यात् । पूर्वेग वयसा तथा कार्य, यथा वार्धक्ये सुखं स्यात् इति । पर विराजे हुए थे। तब इन्होने शरत्कालीन निर्मल चन्द्रमा को कुछ ही काल के बाद राहु से ग्रसित देखा। देखते ही लघुकर्मी होने से संसार से इनका चित्त विरक्त हो गया। इन्होंने विचार किया-मुझे पूर्व भव में समुपार्जित पुण्य के प्रभाव से इस भव में इतनी विशिष्ट समृद्धि प्राप्त हुइ है। अतः मेरे लिये अब यही बात उचित है कि मैं परलोक में हितावह धर्मका ही शरण लूं। कहा भी है__ "मासैरष्टभिरह्ना वा, पूर्वेण वयसा तथा। कार्य वर्षातु रात्रौ वा, वार्द्धक्ये स्यात्सुखं यथा” ॥१॥ आठ महिनों में इस जीवको ऐसा काम करना चाहिये कि जिसके प्रभाव से इसको वर्षाकाल के चार महिनों में सुख मिलता रहे। तथा दिन में ऐसा कर्तव्य करते रहना चाहिये कि जिस से इसको रात्रि में सख मिलता रहे। तथा पूर्ववय में भी ऐसा काम करते रहना चाहिये कि जिस से वृद्धावस्था सुखशांति से व्यतीत होती रहे। तथाપિતાના મહેલની અટારીમાં બેઠેલ હતા ત્યારે તેમણે શરદકાળના નિર્મળ ચંદ્રમાને થોડા સમય પછી રાહુથી ઘેરાયેલ છે. જોતાં જ લઘુકમ હોવાથી સંસારથી તેમનું ચિત્ત વિરક્ત બની ગયું તેઓએ વિચાર કર્યો. મને પૂર્વોપાત વિશિષ્ટ એવા સત્કાર્યોના પ્રભાવથી આ મનુષ્ય જન્મમાં આટલી વિષ્ટિ સમૃદ્ધિ પ્રાપ્ત થયેલ છે. આથી મારા માટે હવે એજ ઉચિત છે કે, હું પરલોકમાં હિતાવહ એવા એક માત્ર ધર્મનું જ શરણ લઉં. કહ્યું પણ છે— " मासैशष्टभिरता बा, पूर्वेण वयसा तथा । कार्य वर्षासु रात्रौ वा, वाद्धक्ये स्यात्सुखं यथा" ॥१॥ આઠ મહિનામાં આ જીવે એવું કામ કરવું જોઈએ કે, જેના પ્રભાવથી તેને વર્ષા કાળના ચાર મહિનામાં સુખ મળતું રહે. તથા દિવસમાં એવું કર્તવ્ય કરતા રહેવું જોઈએ કે, જેનાથી તેને રાત્રીમાં સુખ મળતું રહે. તથા પૂર્વવયમાં પણ એવું કામ કરતા રહેવું જોઈએ કે, જેનાથી વૃદ્ધાવસ્થા સુખશાંતિથી વ્યતીત થતી રહે. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy