SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ महापद्मकथा २७३ -बहुजल्पितैरलम् । सप्ताहोपरि मम राज्ये युष्माकं मध्ये यदि कोऽपि स्थास्यति, तदाऽहं चौरमिव तं घातयिष्यामि ततः सर्वे मुनयः स्वस्थानमागत्य परस्परं विचारणां चक्र:-अयं नमचिर्जिन धर्मद्रोही सप्ताहमात्रमेव अत्रोद्याने स्थातुमाशापयति । सम्प्रति वर्षाकालः समागतः । अतोऽत्र कः प्रतीकारः ? इति सर्वैर्विचारणीयम् । तस्मिन् समये एक साधुः प्रोक्तवान्-यो हि सुदुस्तपं तपः षष्टिवर्षश तानि तेपे, स विष्णुकुमारऋषिः सम्पति मेरुतुंग नामक पर्वते वर्तते। स हि सर्वथा बहिष्कृत बात है। इस प्रकार सुव्रताचार्य के वचन सुनकर दुर्बुद्धि नमुचिने उन से कहा-अब न हम अधिक कहना चाहते हैं। और न तुम से कुछ सुनना ही चाहते हैं। अन्तिम आदेश हमारा अब तुम लोगों के लिये केवल एक यही है कि सात दिन के भीतर २ तुम सब यहां से बाहर चले जाओ-मेरे राज्य में जो कोई तुम में से ठहरेगा तो मैं उसको चोर मानकर फांसी पर लटका दूंगा। नमुचि की इस प्रकार कठोर बातचीत सुनकर सब के सब मुनिराजोंने अपने स्थान पर आकर विचार किया-देखो, यह नमुचि जिनधर्म से द्रोह रखता हे। तथा सात दिन तक ही यहां पर हम लोगों को ठहरने की आज्ञा देता है। ऐसी स्थिति मे जब कि वर्षाकाल आ चुका है, क्या उपाय करना चाहिये । यह बात सुनकर उन में से एक साधुने कहा-सुनो, मैं इसका उपाय कहता हूं, वह इस प्रकार है छहसौ (६००) वर्षतक सुदुस्तर तपकी आराधना करनेवाले विष्णुकुमार मुनिराज इस समय मेरुतुंग पर्वत उपर विराजमान है। उनका ળીને દુબુદ્ધિ નમુચિએ કહ્યું કે હવે હું કાંઇ વધારે કહેવા ચાહત નથી તેમ તમારું કાંઈ પણ સાંભળવા ચાહતે નથી. મારે તમારા લોકો માટે અંતિમ આદેશ એકજ છે કે સાત દિવસની અંદર તો સઘળા આ રાજ્યની હદ છોડીને ચાલ્યા જાવ. મારા રાજ્યમાં તમારામાંથી જે કઈ પણ રહેશે તે હું તેને ચેર સમજીને ફાંસી ઉપર લટકાવી દઈશ. નમુચિની આ પ્રકારની કઠોર વાતચીતને સાંભળીને સઘળા મુનિરાજો પિતાના સ્થાને આવીને વિચાર કરવા લાગ્યા કે જુઓ ! આ નમુચિ જૈનધર્મની સામે છેષ રાખે છે તથા સાત દિવસ સુધીની આપણે લોકોને રહેવાની આજ્ઞા આપે છે. આવી સ્થિતિમાં વર્ષાકાળ આવી ચૂકેલ હોવાથી શો ઉપાય કરે? આ વાત સાંભળીને તેમાંના એક સાધુએ કહ્યું સાંભળે, હું એને ઉપાય કહું છું તે આ પ્રકાર છે. છસો વર્ષ સુધી આકરા તપની આરાધના કરવાવાળા વિષ્ણુકુમાર મુનિરાજ આ સમયે મેરૂતુંગ પર્વત ઉપર બિરાજમાન છે એમનો અને અહીંના મહાપદ્મ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy