SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ महापद्मकथा २६५ मम भर्ता न भविष्यति, तदाऽहं प्राणान् परित्यक्ष्यामि, इति तदध्यवसितं श्रुत्वा तत्पित्रोरनुज्ञयाऽहं त्वामपहृत्य गच्छामि । अतो न भवान मां हन्तुमहति । दीनायां तस्यामनुकम्पनीयं भवता। इति तस्या वचनमुपश्रुत्य संजातानुरागस्तामुवाच-नय मां त्वरितम् । ततः सा वेगवती विद्याधरी स्वविद्याप्रभावेण तं त्वरितमेव विद्याधरराजसन्निधौ नीतवती। विद्याधरराजोऽपि कमनीअत्यंत अनुरक्त बन गई और कहने लगी कि यदि यह मेरा भर्ता नहीं बनता हैं तो यह निश्चित हैं कि मैं इसके वियोग में प्राणों से भी थि धो बैलूं । जब उसका यह अध्यवसाय उसके मातापिता को मालूम हुआ तो उन्होंने मुझ से कहा कि तुम से जैसे भी हो सके उस व्यक्ति को यहां पर ले आओ। यदि तुम इसको हरण करके भी ला सकती हो तो ले आओ परन्तु लाने में देरी नहीं करो। इस लिये मैं आपको हरण कर वहां लेजा रही हूं इसलिये मुझे आप न मारें। इस प्रकार उस विद्याधारी के वचन सुनकर कुमार को भी उस कन्या के ऊपर अतिशय अनुराग जागृत हो गया। पश्चात् विद्याधरी से बोले-तू जितनी जल्दी मुझे लेजा सकती हो उतनी ही जल्दी वहां ले चल । कुमारकी इस प्रकार बात सुनकर वह विद्याधरी अपनी विद्याके प्रभाव से बहुत ही त्वरीत गति से उनको ले चली और शीघ्रातिशीघ्र वह विद्याधराधिपति इन्द्रधनु के समीप पहुँच गई। कुमार को ज्यों ही विद्याधराधिपतिने अपार रूपराशि विशिष्ट देखा ગઈ અને કહેવા લાગી કે, જે આ પુરુષ મારા પતિ નહીં બને તે મારો એ નિશ્ચય છે કે એના વિયોગમાં હું મારા પ્રાણ આપી દઈશ. જ્યારે તેની આ પરિસ્થિતિ તેના માતાપિતાના જાણમાં આવી ત્યારે તેમણે મને કહ્યું કે જે રીતે બની શકે તે રીતે તું તેને અહીં લઈ આવ. જે તું તેનું હરણ કરીને લાવી શકતી હોય તે તે પ્રમાણે લઈ આવ. પરંતુ લાવવામાં ઢીલ ન કર. આ કારણે હું આપનું હરણ કરીને ત્યાં લઈ જાઉં છુ, આ કારણે આપ મને મારો નહીં. આ પ્રકારનાં એ વિદ્યાધરીનાં વચન સાંભળીને કુમારને પણ તે કન્યા ઉપર અનુરાગ જાગૃત થયે. આ પછી વિદ્યાધરીને તેણે કહ્યું કે, તું જેટલી ઝડપથી મને ત્યાં જઈ શકતી હો એટલી ઝડપથી ત્યાં લઈ જ. કુમારની આ પ્રકારની વાત સાંભળીને એ વિદ્યાધરી. પિતાની વિદ્યાના પ્રભાવથી એકદમ ઝડપી ગતિથી તેને લઈને જલદીથી વિદ્યાધરોના અધિપતિ ઇન્દ્રધનુની પાસે આવી પહોંચી. વિદ્યાધરનાં અધિપતિએ અત્યંત રૂપરાશી વિશિષ્ટ કુમારને જોઈને તેનું મન उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy