SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ उत्तराध्ययनसूत्रे मा कुरु ! आवेदयामि हरणकारणम् , इत्युक्त्वा सा हरणकारणं कथयितुमारब्धवतीकुमार ! वैताठ्यपर्वते मूरोदयं नामास्ति पुरम् । तत्रेन्द्रधनुः संज्ञको नामास्ति विद्याधराधिपतिः। तस्यास्ति श्रीकान्तानाम सकलगुणसमलङ्कता भार्या । अस्ति तयोः पुत्री जयचन्द्रा नाम । सा हि सम्प्राप्तयौवनाऽपि कमपि पुरुषं नाभिलषति । ततस्तत्पित्रोराज्ञप्ताऽहं भरतक्षत्रवासिनां नृपाणां चित्रं प्रतिलेख्य तस्यै प्रदर्शितवती। सा तेष्वपि न कमपि काङ्क्षति । ततो मया तव चित्रं पटे समालेख्य तस्यै प्रदर्शितम् । तव चित्रं दष्ट्वा सा त्वयि अत्यन्तमनुरक्ता मामुक्तवती-ययं यदि नहीं बतलावेगी तो एक मुष्टि के प्रहार से तेरा प्राण निकाल दूंगा। इस प्रकार जब कुमारने कहा तब विद्याधरी बोली-कुमार। क्रोध करनेकी जरूरत नहीं है। हरण करने का कारण क्या है यह मैं तुम्हे बतलाती हूं सो सुनो, वह इस प्रकार है वैताख्य पर्वत पर सूरोदय नामका एक पुर है। वहां का अधिपति एक विद्याधर है। इसका नाम इन्द्रधनु है। इसकी भार्या का नाम श्रीकान्ता हे। यह श्रीकान्ता स्त्रियोचित समस्त गुणों से अलंकृत है। इनकी एक पुत्री हैं जिसका नाम जयचन्द्रा हैं। यह इस समय यौवन अवस्था में जा रही है। फिर भी यह किसी भी पुरुष में अभिलाषावाली नहीं बन रही है। इस प्रकार की इसकी परिस्थित देखकर उसके मातापिताने मुझ से कहा कि तुम भरतक्षेत्र के नृपों के चित्रों का आलेखन कर उसको दिखलाओ। सो मैंने ऐसा भी किया परन्तु फिर भी वह किसीकी भी चाहना नहीं करती है अन्त में मैंने ज्यों ही आपका चित्रपट उसको दिखलाया। तो उसको देखकर वह आप में નાખીશ. આ પ્રકારે જ્યારે કુમારે કહ્યું ત્યારે વિદ્યાધરી બેલી, હે કુમાર ! ક્રોધ કરવાની કઈ જરૂરત નથી આપનું હરણ કરવાનું કારણ શું છે તે હું આપને બતાવું છું તે સાંભળ. તે આ પ્રમાણે છે – વૈતાઢય પર્વત ઉપર સુરોદય નામનું એક નગર છે. તેના અધિપતિ એક વિદ્યાધર છે તેમનું નામ ઈન્દ્રધનું છે. તેમની સ્ત્રીનું નામ શ્રીકાન્તા છે. આ શ્રીકાન્તા બ્રિચિત બધા ગુણોથી અલંકૃત છે. તેને એક પુત્રી છે જેનું નામ ચંદ્રા છે. આ વખતે તે યુવાવસ્થામાં છે છતાં પણ કઈ પુરુષમાં તે અભિલાષાવાળી થઈ નથી. આ પ્રમાણેની તેની પરિસ્થિતિ જોઈને તેમના માતાપિતાએ મને કહ્યું કે, તું ભરતક્ષેત્રના રાજવીઓનાં ચિત્રો દોરીને તેને બતાવ. આથી મેં એ પ્રમાણે કર્યું, છતાં પણ તે પૈકી કેઈની પણ ચાહના કરતી નથી. અંતમાં મેં જ્યારે તેને આપનું ચિત્ર બતાવ્યું તે એને જોઈને તે આપનામાં અત્યંત અનુરક્ત બની ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy