SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे प्रयोजनं भविष्यति तदाऽह ग्रहीष्यामि । महापभेन तद्ववचमगाकृतम् । तती निष्कण्टकं राज्यं बहुवर्षावधिपालितवान् युवराजो महापद्मः। एकदा हस्तिनापुरे मुनि मुव्रतस्य व्रताचार्यशिष्याः परिव्राजकाच समकालमेव समागताः। उभयेऽपि स्वस्वाभिमतां धर्मदेशनां ददाति स्म । पद्मोत्तरस्य ज्येष्ठा पत्नी महापद्ममाता ज्वालादेवी जिनधर्मभक्ताऽसीत , द्वितीया लक्ष्मीस्तु वैदिकधर्मपरायणा। उभे अपि सर्वोत्तमं धार्मिकयानमारुह्य स्वस्वाभिमतं धर्म श्रोतुं साभिलाषे जाते। इच्छा हो सो वर मांगलो। राजाकी इस प्रकार प्रसन्नता अपने ऊपर जानकर नमुचिने राजा से कहा महाराज । अभी यह वरदान आप अपने ही कोश में जमा रखें । जब कोई मेरा प्रयोजनीय अवसर आवेगा तब आप से यह वरदान पीछे लेलूंगा। महापद्मने नमुचि की यह बात मानली और अनेक वर्षांतक निष्कंटक बने हुए राज्य का वे संचालन करने में लग गये। एक समयकी बात है कि हस्तिनापुर में ही सुब्रताचार्य अपनी शिष्यमंडली सहित विहार करते हुए आ पहुंचे। उसी समय वहां परिव्राजक भी आये हुए थे। अपने २ धार्मिक मन्तव्यो के अनुसार दोनोंने धार्मिक देशना देना प्रारंभ किया। पद्मोत्तर राजाकी ज्येष्ठ पत्नी कि जिसका नाम ज्वालादेवी था और जो महापनकी माता थी जिनधर्म की भक्ता थी तथा दूसरी रानी कि जिसका नाम लक्ष्मीदेवी था वह वैदिक धर्मकी भक्ता थी। दोनों रानियों के हृदय में अपने २ मान्य धर्मोकी देशना सुनने का विचार हुआ। उस समय वहां यान કાય કરેલ છે. આવા મહત્વના કાર્યની સાધકતાના બદલામાં તમારી ઈચ્છા થાય તે માગી લે. રાજાને પિતાના ઉપર આ રીતે પ્રસન્નચિત્ત જાણીને નમુચિએ રાજાને કહ્યુ, મહારાજ ! જયારે જરૂરત જણાશે ત્યારે આપના તરફથી આપવામાં આવેલ વરદાનને હું અવશ્ય માગી લઈશ. મહાપા રાજાએ નમુચિની એ વાતને સ્વીકારી. આ પછી નિષ્કટક બનીને પોતાના રાજ્યના સંચાલન કાર્યમાં તે લાગી રહ્યા. એક સમયની વાત છે કે સુત્રતાચાર્ય પોતાની શિષ્યમંડળી સાથે વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર આવી પહોચ્યા. એ સમયે ત્યાં પરિવ્રાજક પણ આવેલા હતા. પોતપોતાના ધાર્મિક મંતવ્યે અનુસાર બન્નેએ ધાર્મિક દેશના આપવાને પ્રારંભ કર્યો. પક્વોત્તર રાજાની મોટી રાણી કે જેનું નામ વાલાદેવી હતું અને જે મહાપઘની માતા હતી અને જિનધર્મની ભક્ત હતી, તથા બીજી રાણી કે જેનું નામ લહમીદેવી હતું જે વૈદિક ધર્મને માનનાર હતી. અને રાણીઓના હય પિતપિતાના માન્ય એવા ધર્મોની દેશના સાંભળવાને વિચાર આવ્યું. આ સમયેં રાજ્યમાં उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy