SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ - उत्तराध्ययनसूत्रे वन्तं जिनं नत्वा स्तुत्वा च तदुपदिष्टं धर्म श्रुतवान् । देशनान्ते चक्रायुधभूपतिर्भवन्तं जिनं नत्वा प्रोवाच-भगवन् ! कारुण्यामृतसागरो भवान् दिष्ट्या दृष्टः । अहमस्माद् भवसागराद् भीतोऽस्मि । मामपि दीक्षाप्रदानेनानुग्रहीतुमर्हति भवान् । इत्थं राज्ञश्चक्रायुधस्य वचनं निशम्य भगवान् पाह-यथासुखं कुरु । इत्थं भगबताऽनुमतश्चक्रायुधः स्वात्मजे सहस्रायुधे राज्यं न्यस्य एकोननरति संख्यकनृपः सह भगवतोऽन्तिके दीक्षितो जातः । नवतिसंख्यकान् गृहीतदीक्षांस्तान् भगवान् शान्तिनाथः स्वगगधरानकरोत् । अत एव भगवतः शान्तिनाथस्य नवति. गणाः नवतिर्गणधरा बभूवुः । एते हि त्रिपद्या अनुसारेण द्वादशाङ्गी रचितवन्तः। एवं स्वयं हृष्टतुष्ट होकर उसी क्षण सहस्राम्रवन उद्यान में आया। वहां उसने भगवान् के द्वारा प्रदत्त धर्मदेशना का नमस्कार एवं उनकी स्तुति करने के बाद खूब पान किया। जब धार्मिक देशना प्रभुकी समाप्त होचुकी तब चक्रायुध ने नमस्कार करके कहा-भगवन् । यह हमारा परम सौभाग्य है जो करुणारसके एकमात्र सागर आप के दर्शन हमको हुए हैं। में इस भवसागर से अत्यंत डरा हुआ हूं अतःप्रार्थना करता हूं कि-दीक्षा प्रदान करके आप हमे अनुगृहीत करें। इस प्रकार राजा चक्रयुध के वचन सुनकर भगवान्ने उनसे कहा-हे देवानुप्रिय जैसा तुमको रुचे वैसा करो। इस प्रकार प्रभुद्वारा अनुमत होकर चक्रायुध ने अपने सहस्रायुध पुत्रको राज्य देकर नव्यासी ८९ राजाओंके साथ भगवान के पास दीक्षा धारण की। भगवान्ने इन नव्वे ९० मुनियों को अपने गणधर बनाये । इसीलीये शांतिनाथ प्रभुके नव्वे गणधर हुए है। इन गणधरोंने त्रिपदी के ત્યાં તેમણે ભગવાનને વિનયપૂર્વક નમસ્કાર, વંદના સ્તુતિ કરીને પ્રભુની ધર્મદેશનાને સાંભળી. પ્રભુની ધમદેશના જ્યારે પૂરી થઈ ત્યારે ચકયુપે નમસ્કાર કરીને કહ્યું, હે ભગવાન ! આ અમારું પરમ સૌભાગ્ય છે કે, કરૂણારસના સાગર એવા આપનાં દર્શન અમોને થયાં. હું આ ભવસાગરથી અત્યંત ડરી રહ્યો છું આથી પ્રાર્થના કરું છું કે, આપ દીક્ષા પ્રદાન કરીને મને સાથમાં . આ પ્રકારે ચક્રા યુધનું વચન સાંભળીને ભગવાને તેમને કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ તમને ઠીક લાગે તેમ કરે. આ રીતે પ્રભુ પાસેથી અનુમતિ મેળવીને ચક્રાયુધ પિતાના સહસ્ત્રાયુધ નામના પુત્રને રાજ્ય સોંપીને નેવ્યાસી રાજાઓની સાથે ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. ભગવાને તેવું મુનિઓને પિતાના ગણધર બનાવ્યા આથી શાંતિનાથ પ્રભુને નેવુ ગણધર થયા છે. એ ગણધરેએ ત્રિપદીના અનુસાર उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy