SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ श्री शान्तिनाथकथा वषान्ते सहस्राम्रपणे उद्याने समागतः । तत्रागत्य शुक्रध्यानमाश्रितो भगवा नुज्ज्वलं केवलं ज्ञान प्राप्तवान् । भगवता शान्तिनाथेन केवलज्ञाने प्राप्ते सति, सुरासुराः स्वासनकम्पेन तद्वृत्तान्तं ज्ञातवन्तः । ततस्ते सर्व समागत्य प्राकारत्रय मञ्जलं समवसरणं चक्रुः। तत्र भगवान् श्रीशान्तिनाथः सुरासुरनरपरिषदे देशनां दातुमारेभे। तत उद्यानपालकास्त्वरितं गत्वा चक्रायुधमहीभुजे भगवतः केवलज्ञानोपपत्तिं निवेदयामासुः। सोऽप्युद्यानपालकेभ्यः प्रीतिदानं दत्त्वा तं विसृज्य हृष्टस्तुष्टःसंस्तस्मिन्नेवक्षणे सहस्राम्रवणमुद्यानं समागतः। तत्र स भग विहार करने लगे विहार करते २ ये पुनः एक वर्षके बाद उसी सहस्राम्रवन नामके उद्यान में पधारें। वहां इनको शुक्लध्यान के आश्रय से उज्ज्वल केवलज्ञान प्राप्त हो गया। केवलज्ञान उत्पन्न होने पर सर और असुरोंके आसन कंपायमान हुए तो उन्होंने 'भगवान् को केवलज्ञान प्राप्त हो गया है। यह सब बात जानली इससे वे सबके सब भगवान के समवसरण रचनेके लिये उस उद्यान में उसी समय आ पहुँचे और आकर उन्होंने वहां समवसरणकी रचना की। जब समवसरण रचा गया तब उन प्रभुने उस देवमनुष्यों की परिषदों में उन देव मनुष्योंको देशना देना प्रारंभ किया। उद्यानपालनकी दृष्टि में जब यह सब बातें देखने में आई तो उसने शीघ्र ही जाकर महाराज चक्रायुध से भगवान् शांतिनाथ के केवलज्ञान की उत्पत्ति के होनेके समाचार कहे। भगवान् को केवलज्ञान की उत्पत्ति के समाचार वनपालक के मुख से सुनकर चक्रायुध को अपार हर्ष हुआ। उसने उसी समय उद्यान पालको प्रीतिदान देकर विसर्जित किया। કરતા કરતાં ફરીથી એક વર્ષ પછી તે સહજ આમ્રવન નામના ઉદ્યાનમાં પધાયા તેમને શુકલધ્યાનના આશ્રયથી ઉજજવલ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુને કેવળજ્ઞાન થવાથી સુર અને અસુરેનું આસન કંપવા લાગ્યું. તેમણે જ્ઞાન મૂકીને જોયું તે જણાયું કે હે ! રમતે ભગવાનને કેવળજ્ઞાન થયું. આથી તેઓ સઘળાં ભગવાનનું સમવસણ રચવા માટે તે ઉદ્યાન માં તાત્કાલિક હાજર થયા. અને ત્યાં જ સમવસણની રચના કરી. જ્યારે સમવસરણ રચાઈ ગયું ત્યારે પ્રભુએ દેવ મનુષ્યની પરિષદામાં એ દેવ મનુષ્યને દેશના આપવાનો આરંભ કર્યો. ઉદ્યાનપાલને જ્યારે આ વાતની નજરોનજર ખબર પડી ત્યારે તેણે ઉતાવળે પગલે જઈને મહારાજ ચક્રાયુધને ભગવાન શાંતિનાથને થયેલા કેવળજ્ઞાનના સમાચાર આપ્યા ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થવાના સમાચાર ઉદ્યાનપાલકના મુખેથી સંભળીને ચકાયુધ રાજાને અપાર હર્ષ થયું. એણે એ વખતે વધાઈ પહોંચાડનાર ઉદ્યાનપાલકને પ્રીતિ દાન આપીને વિદાય કર્યો અને પોતે ખુશખુશાલ થતા સહસ્ત્ર આમ્રવનમાં આવ્યા उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy