SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ उत्तराध्ययनसूत्रे तथैव शरणागतं मामपि रक्षितुमहसि । स्वस्थो जनो हि धर्माधर्मविचारं कर्तुं क्षमो भवति । बुभुक्षितो जनः कि किं न पापं करोति ? इति भवता न श्रुतं किम् । हे नरेन्द्र ! अन्योज्यमम तृप्तिन भवति । अहं हि सधाहतपाणिमांसभोजनशीलो. ऽस्मि । अतः क्षुधया म्रियमाणाय मह्य मम भक्ष्यमिम कपोतं प्रदातुमर्हति भवान् । यदि कपोतं दातुं नेच्छति भवान् , तर्हि कपोतप्रमाणं स्वमांसं प्रयच्छतु। इत्थं लुब्ध. कवचो । निशम्य राजा प्राह-लुब्धक । त्वं क्षुधया मा म्रियस्व । अहं हि कपोतपमितं स्वमांसमुत्कृत्य तुभ्यं ददामि एवं स्वमांसमुत्कृत्य दातुमुयतं भूपति रहे हो उसी तरह शरणागत मेरी भी आप रक्षा करें। मनुष्य जब स्वस्थ होता है तभी तो इसको धर्म अधर्म का विचार आ सकता है। बुभुक्षित अवस्था में मनुष्य सब बातें भूल जाता है। अतः इस अवस्था में पाणी क्या क्या पाप नहीं करता है ? अर्थात् सर्व तरहका पाप करता है। आप भी तो इस बात से परिचित हैं। अतः हे नरेन्द्र । आप यह निश्चय समझिये कि अन्यवस्तु से मेरी तृप्ति नहीं होनेको-क्यों कि मैं ताजे प्राणी के मांस को खानेके स्वभाववाला हूं। इसलिये जब आप इतने दयालु हैं तो आप क्षुधा से म्रियमाण मेरे इस भक्ष्य को दे देने की कृपा करें। यदी आप ऐसा नहीं करना चाहते हैं तो इसके प्रमाण में जितना मांस आवे उतना मांस आप अपना हमें दे देवें। इस प्रकार लुब्धक के वचन सुनकर राजाने उस से कहा तुम क्षुधा से न मर सको इसलिये मैं इस कपोतप्रमित अपने मांस को काटकरके तुझे देता हूं। इस प्रकार अपने शरीर को काटकर कपोतपमित मांस देनेके મારી પણ શરણાગત જાણીને રક્ષા કરે ! મનુષ્ય જ્યારે સ્વસ્થ હોય છે ત્યારે તેને ધર્મ અધર્મનો વિચાર આવી શકે છે. ભૂખથી પિડાતે મનુષ્ય સઘળી વાતે ભૂલી જાય છે. આથી આ અવસ્થામાં પ્રાણીથી જે પાપ ન થાય તેટલું ઓછું છેઆપ પણ આ વાતને જાણોજ છે. આથી હે રાજેન્દ્ર ! આપ એ વાત નિશ્ચિત માનો કે, બીજી કઈ પણ વસ્તુથી મારી સુધાની તૃપ્તિ થવાની નથી. કેમકે, હું પ્રાણીના તાજા માંસને ખાવાના સ્વભાવવાળે છું. આ કારણે આપ આટલા દયાળુ છે તે સુધાથી વ્યાકુળ બનેલા મારા આ ભક્ષને મને સોંપી દેવાની કૃપા કરે. જે આપ આ પ્રમાણે કરવા ન ઈચ્છતા હે તે તેના વજન જેટલું માંસ આપ આપના દેહથી મને કાઢી આપો. આ પ્રકારનું શકરાનું વચન સાંભળીને તેને રાજાએ કહ્યું, તમે ભૂખથી મરી ન જાવ આ માટે હું આ કબૂતરના વજન જેટલું માંસ મારા શરીરમાંથી તમને આપું છું. આ રીતે પિતાના શરીરને કાપીને કબૂતરના વજન જેટલું માંસ આપવા તત્પર બનેલા રાજાને મંત્રી અ દિકાએ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy