SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ २१० उत्तराध्ययनसूत्रे मुनि दृष्ट्वा तौ पुनरपि तदेव प्रोचतुः। मुनिः पुनरपि न किञ्चिदुवाच । ततस्तृतीयं वारं तौ तदेव पोचतुः। तदा मुनिरुवाच-सद्वैयौ । कि युवां शारीरिक व्याधिनिराकरणे समर्थी, किं वा कर्मव्याधिनिराकरणे ? तो पोचतुः-भदन्त ! आवां शारीरिकव्याधिनिराकरणे समो, न तु कर्मव्याधिनिराकरणे । तदा सनत्कुमारमुनिना स्वमुखात् निष्ठीवनमादाय स्वकीयैकाङ्गलिरालेपिता। आलेपसमकालमेव तस्य सर्व शरीरं कनकवणं जातम् । एवं तत्मभावं सहनशक्तिं च विलोक्य विस्मितौ तौ देवौ तं प्रणम्य स्वस्थानं गतौ । सनत्कुमारऋषिस्तु प्रत्युत मौनका अवलम्बन कर स्थित रहे । मौनी हुए मुनिको देखकर फिर वही बात देवोंने कही परन्तु फिर भी ऋषिने उनकी बातका कोइ उत्तर नहीं दिया। जब उन्होने तीसरी बार ऐसा ही कहा, तब मुनिने कहा-हे वैद्यो! हमें पहिले आप यह बतलावें कि आप लोग शारीरिक व्याधि को दूर करने में शक्तिशालि है या कर्मव्याधि को दूर करने में ? मुनिकी बात सुनकर वैद्य वेषधारी देवोंने कहा-महाराज ! हमलोग तो शारीरिक व्याधि को ही दूर करने में शक्तिशाली हैं कर्मव्याधि को नहीं। उनकी ऐसी बात सुनकर ऋषिने अपने मुख से अमी निकाल कर उसको अपनी अंगुली पर लगाया। अंगुली पर अमीको लगाते ही बह कुष्ठपीडित समस्त शरीर सुवर्णमय हो गया और सब रोग मिट गये। इस प्रकार का प्रभाव जब सनत्कुमार मुनिका प्रभाव उन देवोंने देखा तो उनकी सहनशक्ति से वे बडे ही चकित हुए और इन्द्रके वचनों पर विश्वास करते हुए मुनिराज को नमन कर अपने स्थान पर चले गये। કરીને સ્થિત રહ્યા. મૌન બનેલા મુનિને જાણીને ફરીથી એજ વાત દેવોએ કહી, પરંતુ ત્રાષિએ બીજી વખત કહેવાયેલી વાતને પણ કઈ પ્રત્યુત્તર આપે નહી. જ્યારે દેવોએ ત્રીજી વખત તેવું જ કહ્યું ત્યારે ત્રાષિએ કહ્યું- હે વૈદ્ય ! મને પહેલાં આપ એ બતાવે કે, આપ શારીરિક વ્યાધિને દૂર કરવામાં શક્તિશાળી છે કે કર્મવ્યાધિને દૂર કરવામાં રાષિની વાતને સાંભળીને વૈદ્ય વેશધારી દેવાએ કહ્યું, મહારાજ ! અમે લોકો તો શારીરિક વ્યાધિને જ દૂર કરવા શક્તિશાળી છીએ, કર્મવ્યાધિને નહીં. તેમની આવી વાત સાંભળીને રષિએ પિતાના મુખમાંથી ચૂંક કાઢીને તેને પોતાની એક આંગળી ઉપર લગાડયું. થેંકને આંગળી ઉપર લગાડતાંજ તે રિગથી પિડાતું સઘળું શરીર સુવર્ણ મય થઈ ગયું અને સઘળા રોગ મટી ગયા. મુનિરાજનો આ પ્રકારને પ્રભાવ જ્યારે દેવોએ જે તે તેમની સહનશક્તિથી તેઓ ઘણુ જ ખુશી થયા, અને ઇન્દ્રના વચને ઉપર વિશ્વાસ કરીને અને મુનિ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy