SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ सनत्कुमारचक्रवर्तीकथा २०९ एकदा सुधर्मासभायां समुपविष्टः सौधर्मेन्द्रः सनत्कुमारऋषिं प्रशंसन्नेमाह - अहो देवाः ! पश्यन्तु भवन्तः सनत्कुमारऋषेधरताम् । व्याधिभिः कीडय - मानस्तदपाकरणे समर्थोऽपि न तानपाकरोति । एवमिन्द्रवचनं निशम्य तावेव देव शक्रवचनमश्रद्दधानौ सनत्कुमारऋ षेधैर्यं परीक्षितुकामौ वैद्यवेषं कृत्वा ऋषिसमीपमायातौ । प्रोचतुश्च तो ऋषिम् हे ऋषे ! भवच्छरीरं व्याधिभिराक्रान्तम् आवां सौभद्रोगान प्रतिकर्त्तुं समर्थों अत आज्ञापयतु भवान् चिकित्सितुम् । एवं ताभ्यामुक्तः सनत्कुमार ऋषिर्न किञ्चिदप्युवाच । मौनावलम्बिनं करके भी चक्रवर्तीने स्वशरीर में वर्तमान व्याधियों का किसी भी प्रकारका प्रतिकार नहीं चाहा । एक समय सुधर्मासभा में समुपविष्ट सौधर्मेन्द्रने सनत्कुमार ऋषिकी प्रशंसा करते हुए ऐसा कहा - अहो देवो ! देखो सनत्कुमार मुनिकी धीरता जो व्याधियों को दूर करनेकी शक्तिवाले होने पर भी व्याधियों को दूर करनेकि इच्छातक भी नहीं करते हैं । इन्द्रके इन प्रशंसाभरे वचनों को सुनकर उन्हीं पहिले देवोंको इन्द्रके वचन पर विश्वास नहीं जगा अतः वे दोनों सनत्कुमार ऋषिके धैर्यकी परीक्षा करने निमित्त वैद्यका वेष लेकर उनके पास आये, कहने लगे हे ऋषि ! आपका शरीर इस समय अनेक व्याधियों से आक्रन्द हो रहा है । अतः हम वैद्य होनेके नाते यह चाहते हैं कि आपका इलाज करें। इसके लिये आप शीघ्र आज्ञा दो। इस प्रकार जब उन दोनों देवोंने कहा तो सनत्कार ऋषिने उनको बातका कोइ भी उत्तर नहीं दीया, થવા છતાં પણ ચક્રવતી એ પેાતાના શરીરમાંના કાઈ પણ રાગના પ્રતિકાર ન કર્યાં. એક સમય સુધસભામાં સઘળાની સામે સૌધર્મેન્દ્રે સનકુમાર ઋષિની પ્રશંસા કરીને એવું કહ્યું કે, હું દેવે ! જીએ સનત્કુમાર મુનિની ધીરતા કે જેએ પોતે વ્યાધિને દૂર કરવાની શક્તિવાળા હેાવા છતાં પણ વ્યાધિને દૂર કરવાની ઈચ્છા પણ કરતા નથી. ઇન્દ્રના આ પ્રશંસા ભરેલાં વચના સાંભળીને પહેલાના એ એ ધ્રુવે ને તેમની વાત ઉપર વિશ્વાસ ન બેઠે. આાથી તેએ સનકુમાર મુનિના ધૈય ની પરીક્ષા કરવા નિમિત્ત વૈદ્યના વૈશ લઇને તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, હે ઋષિ ! આપનું શરીર અનેક વ્યાધિઓથી આ સમયે વ્યાકુળ જણાય છે. અમે વધ હોવાથી ઇચ્છીએ છીએ કે, આપનાં દર્દીના ઈલાજ કરીએ, તે કૃપા કરી આપ જલ્દીથી આજ્ઞા આપે. આ પ્રકારે જ્યારે બન્ને દવાએ કહ્યું તે સનકુમાર ઋષિએ તેમની વાતનેા કાંઈ પણ ઉત્તર આપ્યા નહીં, પરંતુ માનનું અવલ ન २७ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy