SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका अ. १८ सनत्कुमारचक्रवर्तीकथा २०३ सौधर्मेन्द्र पृष्टवन्तः-स्वामिन् ! केन कारणेनास्य देवस्य-देहप्रभेदृशी जाता ? शक्रः पाह-भो देवाः ! अनेन पूर्वभवेऽ वण्डमाचामाम्लतपः कृतम् । तत्मभावादस्य देवस्यैवं समुत्कृष्टा देहप्रभाऽस्ति । देवैः पुनरिन्द्रः पृष्टः-कश्चिदस्ति देहप्रभयेतदेवसदृशः । इन्द्रेणोक्तम् अस्ति हस्तिनापुरे कुरुवंशीयः सनत्कुमारनामा चक्रवर्ती । स हि स्वदेहप्रभया सर्वानपि देवानतिशेते। इदं सक्रवचनमश्रद्दधानौ विजयवैजयन्तनामानौ देवौ ब्राह्मणवेपं कृत्वा हस्तिनापुरमायातौ। तयोविशिष्टं तेजो दृष्ट्वा विशिष्टौ कावप्येताविति निश्चित्य प्रतिहारिभिर्भूपभवनं प्रवेशिता उसके जाते ही बैठे हुए उन देवोंने सौधर्मेन्द्र से पूछा-स्वामिन् ! किस प्रकार से इस देवकी देहप्रभा इतनी उद्दीप्त थी। शक्रने प्रत्युत्तर रूप में कहा-हे देवो! इसने पूर्वभव में अखण्ड आचाम्लबत का आराधन किया है। उसीके प्रभाव से ही इसके देहकी इतनी विशिष्ट दीप्ति हुई है। देवोंने पुनः इन्द्र से पूछा-क्या ऐसी उत्कृष्ट देहप्रभावाला और भी कोई है ? जो इसकी समानता कर सके । इन्द्रने कहा हां है-हस्तिनापुर में कुरुवंशोद्भव सनत्कुमार चक्रवर्ती ऐसा है। वह अपनी देहप्रभा से समस्त देवोंकी देहप्रभाको फीका करता है। इस प्रकारके कहे गये इन्द्रके वचनो पर विश्वास नहीं करनेवाले विजय वैजयंत नामक दो देवोंने ब्राह्मणका वेष लेकर सनत्कुमारकी देहप्रभाको निरीक्षण करनेका विचार किया। वे उस वेषमें हस्तिनापुरमें आये। उन ब्राह्मण देवोंकी विशिष्ट तेजस्विता देखकर 'ये कोई विशिष्ट व्यक्ति हैं' ऐसा विचार कर प्रतिहारजनोंने उनको चक्रवर्ती के ગયા. તેમના જવા પછી ત્યાં બેઠેલા દેવોએ સૌધર્મેન્દ્રને પૂછ્યું, સ્વામિન! કયા કારણથી એ આવેલા દેવની દેહપ્રભા એટલી ઉજજવળ હતી? સૌધર્મેન્દ્ર પ્રત્યુત્તરમાં કહ્યું કે, હે દેવ તેણે પૂર્વભવમાં અખંડ આચાર્લીવ્રતનું આરાધન કરેલ છે. તેના પ્રભાવથી જ એના દેહની આ કાતિ થયેલ છે. દેએ ફરીથી ઈન્દ્રને પૂછયું, શું આવી ઉત્કૃષ્ટ દેહપ્રભાવાળા બીજા પણ કઈ છે? જે એમની સમાનતા કરી શકે ? ઇન્દ્ર કહ્યું, હા છે. હસ્તિનાપુરમાં કુરુવંશમાં જન્મેલ સનકુમાર ચક્રવત એવા છે, તે પોતાની દેહપ્રભાથી સમસ્ત દેવોની દેહપ્રભાને ફિક્કી પાડે છે. આ પ્રણાણે ઇન્દ્ર કહેલ વાત ઉપર વિશ્વાસ ન કરવાવાળા બે દે વિજય અને વિજયંતે બ્રાહ્મણને વેશ લઈને સનકુમારની દેહપ્રભાનું નિરીક્ષણ કરવાનો વિચાર કર્યો. તેઓ બ્રાહ્મણને વેશ લઈ હસ્તિનાપુર આવ્યા. આ બ્રાહ્મણની વિશિષ્ટ તેજસ્વીતા જોઈને “આ કઈ વિશિષ્ટ વ્યક્તિ છે” આ વિચાર કરી પ્રતિહારોએ તેમને ચક્રવર્તીના મહે उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy