SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ उत्तराध्ययनसूत्रे मम तापो न शममेष्यति । ततो यक्षस्तं मानसे नीतवान् । स तत्र स्नात्वाऽपगतलमो यावज्जलानिंगन्तुमिच्छति, तावदेव स यक्ष:-'मम पूर्वजन्मशत्रुरयम्' इति स्वोपयोगेन विज्ञाय क्रोधारुणलोचनस्तदुपरिवृक्षं निपातितवान् । आर्यपुत्रोऽपि स्त्रोपरि समापतन्तं वृक्षं करतलाघातेन निवारितवान् । ततोऽसौ यक्षोधूलि. पुजैश्चतुर्दिग्विभागं पूरयित्वा ज्वलज्वालाकरालमुखान् विमुक्ताट्टहासान् पिशाचान् विकुर्वितवान् । आर्यपुत्रो भयावहा यक्षमायां विलोक्यापि निर्भीत एव तस्थौ। तता यक्ष आयपुत्र नागाशवेधनातिस्म । परन्तु नागा यथाजीणरज्जुबंधन में स्नान नहीं करूँगा-तबतक मेरा ताप शांत नहीं हो सकेगा। कुमार की बात सुनते ही यक्ष ने उनको मानसरोवर पर पहुंचा दिया । कुमारने वहां जाकर स्नान किया। उससे उनका ताप शांत हो गया। वे उस सरोवर से बाहर निकलने वाले ही थे कि इतने में यक्ष के अन में विचार आया कि यह तो मेरा पूर्वभव का वैरी है। बदला लेने का यह अच्छा मौका है। ऐसा अपने उपयोग से विचारकर उसने कुमार के ऊपर क्रोध से अरुण नेत्र होकर एक वृक्ष उखाडकर पटक दिया। कुमारने जब वृक्षको अपने ऊपर गिरते हए देखा तो शीघ्र ही रसको दोनों हाथों से बीच ही में थाम लिया। पश्चात् यक्षने धूलिपुंज से चारों दिशाओं को धूसरित करते हुए ज्वलज्ज्वाला जैसे कराल मुखवाले तथा भयंकर अट्टहास करनेवाले ऐसे पिशाचों को अपनी चिक्रिया के प्रभाव से निर्मितकर दिखलाया। उस समय भी आर्यपुत्र ? उस भयावह यक्षमाया को देखकर निर्भय ही बने रहे। यक्षने पीछे से आर्यपुत्र को नागपाशों से जकड दिया परंतु हाथी जैसे जीर्ण મા તાપ શાંત થઈ શકશે નહીં. કુમારની વાત સાંભળીને યક્ષ તેને માનસરેવર ઉપર લઈ ગયા. કુમારે ત્યાં પહોંચીને સ્નાન કર્યું જેથી તેનામાં સ્વસ્થતા આવી ગઈ. સ્નાનથી નિવૃત્ત થઈ તે સરોવરમાંથી બહાર નિકળવાની તૈયારીમાં હતા. એ વખતે યક્ષના મનમાં વિચાર આવ્યો કે, આ તો મારે પૂર્વભવનો વેરી છે, જેથી બદલે લેવાનો આ ખરેખરો સમય છે. એ પોતાના મનમાં વિચાર કરી તેણે કુમારની સામે લાલ આંખ કરીને એક વૃક્ષ ઉખાડીને ફેંકયું. કુમારે જ્યારે પિતાના ઉપર વૃક્ષને પડતાં જોયું તે તેણે બન્ને હાથ લાંબા કરીને તેને અદ્ધર જ ઝીલી લીધું. આ જોઈ યક્ષે ચારે દિશાઓને ધૂળના ગેટેગોટાથી ભરી દઇને આગના ભડકા જેવું કરાળમુખ ધરાવતા તથા ભયંકર અટ્ટહાસ્ય કરવાવાળા એવા પિશાચેને પિતાની વૈક્રિયશક્તિના પ્રભાવથી ઉત્પન્ન કરી બતાવ્યા. આ સમયે પણ આર્યપુત્ર એ માયાવી માયાથી ન ડગતાં નિર્ભયતાથી ઉભા રહ્યા. આ પછી યક્ષે આયપુત્રને નાગપાશથી બાંધી લીધા. પરંતુ હાથી જે પ્રમાણે જુના દોરડાઓને તોડીને ફેંકી उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy