SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे पाल्य कालमासे कालं कृत्वा मध्यग्रैवेयके अहमिन्द्रोऽभवत् । स देवस्ततश्च्युतो भरतक्षेत्रस्य श्रावस्त्या नगयो राज्ञः समुद्रविजयस्य दृष्टचतुदेशस्वमाया भद्रा भार्यायाः कुक्षौ समुत्पन्नः। दृष्टचतुर्दशस्वप्ना राज्ञी भद्रा स्वमत्तान्तं पतिसमीपे निवेदितवती। राजा पाह-तव गर्भ चक्रवर्ती समवतीर्णः । नूनं महाभाग्यशालिनी त्वमसि । पतिवचनं निशम्य राज्ञी भद्रा प्रहृष्टा जाता। क्रमेण पुत्रं जनितवती । पितृभ्यां 'मघवा' इति नामकृतम् । स शुक्लपक्षचन्द्रवत् प्रवद्धमानः उठा । शीघ्र ही उन्होने राज्यका परित्याग कर जीनदीक्षा धारण की। मुनिधर्म में प्रमाद रहित होकर राजाने विशुद्धचरित्र का अच्छी तरह परिपालन किया। चारित्र पालते २ ही मृत्यु के अवसर में मर कर ये मध्यम ग्रैवेयक में अहमिंद्र हुए। वहांकी भवस्थिति समाप्त कर ये वहां से चव कर भरतक्षेत्रकी श्रावस्ती नगरी में राजा समुद्रविजयकी रानी भद्राकी कुक्षि में पुत्ररूप से अवतरित हुए। इनके आनेके समय रानीने चौदह स्वप्नों को देखा था। इन दृष्टखामों को इनका क्या फल हैं यह जानने के लिये रानी सुभद्राने अपने पति से कहा-तब उन्होंने प्रत्युत्तर रूप में रानी से यह कहा कि-देवि ! तुम्हारे गर्भ में चक्रवर्ती का आगमन हो चुका है इसी बातकी सूचना इन स्वप्नों से मिलती है । चक्रवर्ती जैसे पुत्र के उद्वहन करने से निश्चय से तुम बडी ही भाग्यशालिनी हो। इस प्रकार दृष्टस्वमो के फलसूचक पतिदेवके बचनां को सुनकर रानी बहुत ही हर्षितचित्त हुइ। क्रमशः गर्भ बढने लगा। जब ठीक नौमास साढेसातदिन का समय पूर्ण हो चुका तब रानीने જાગૃત થયે. આથી તેણે રાજ્યને પરિત્યાગ કરી વૈરાગ્ય ભાવે સંયમ ધારણ કર્યો. મુનિધર્મમાં પ્રમાદ રહિત થઈને રાજાએ વિશુદ્ધ ચારિત્રનું સારી રીતે પાલન કર્યું. ચારિત્રને પાળતાં પાળતાં કાલના અવસરે કોલ કરીને તે મધ્યમ વેયકમાં ગદરમિંદ થયા. ત્યાંની ભવરિથતિ સમાપ્ત કરીને ત્યાંથી ચાવીને ભારતક્ષેત્રની શ્રાવસ્તી નગરીમાં રાજા સમુદ્રવિજયની ભદ્રા નામની રાણીની બે પુત્રરૂપે અવતર્યા. એમના આગમન સમયે રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં. પોતે જોયેલાં એ સ્વપ્નનું શુ. ફળ છે એ જાણવા માટે રાણી ભદ્રાએ પોતાના પતિને કહ્યું. ત્યારે તેના પ્રત્યુત્તરમાં રાજા એ રાણીને કહ્યું કે, દેવિ ! તમારા ગર્ભથી ઉત્પન્ન થનાર બાળક ચક્રવતી બનશે. આ વાતની સૂચના આ સ્વપ્નાઓથી મળે છે. ચકવતી જેવા પુત્રની માતા બનનાર તું ખૂબજ ભાગ્યશાળી છે. આ પ્રમાણે જોયેલાં સ્વપ્નનું ફળ પોતાના પતિ પાસેથી જાણીને રાણી ખૂબ જ હર્ષિત બની. પુરા નવ માસ અને સાડાસાત દિવસને સમય પૂર્ણ થયે ત્યારે રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. માતાપિતાને उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy