SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ मघवचक्रवतीकथा मघवचक्रवर्तिनःकथाआसीदिह भगवतो धर्मशान्तिनाथयोरन्तरे भारते वर्षे महीमण्डलनामके पुरे नरपतिनामा नृपः। स हि स्व प्रजावत्माजाः परिपालयन् सम्यग्धर्म सर्वत्र प्रसारयन कियन्ति वर्षाणि पृथिवीं पालयामास । अन्यदा तत्पुरोधानसमागतस्य विश्रुतकीर्तिनाम्नः कस्यचिन्मुनेरुपदेशात्संजातसंवेगः स नरपति नृपो राज्यं परित्यज्य दीक्षामङ्गीकृतवान् । मुनिधर्मे प्रमादरहितः स विशुद्धं चारित्रं परि( भारहं वासं-भारतं वर्षम् ) भरतक्षेत्र के षट्खंड की ऋद्धिका (चइत्तात्यत्तवा) त्यागकर (पव्वज्जमन्भुवगओ-प्रत्रज्यांअभ्युपगतः) संयम लिया। इनकी कथा इस प्रकार है इस भरतक्षेत्र में धर्मनाथ एवं शान्तिनाथ भगवान् के अन्तर में महीमण्डल नागके पुर में नरपति नामका एक सुप्रसिद्ध राजा था यह अपनी सन्तति के समान प्रजा की अच्छी तरह पालन पोषण करने में लगा रहा था । 'सम्यग्धर्म की छत्रच्छाया में रह कर जनता अपना हितकरे' इस विचार से यह उसके प्रचार के साधनों में कमी नहीं रखता था। धर्मका प्रचार करना एवं प्रजा का अच्छी तरह पालन करना, इन दो कार्यों में इनका समय का अधिक से जधिक भाग व्यतीत होता था। इस प्रकार पृथ्वी का शासन करते २ कितनेक वर्ष निकल गये । एक समय उस पुर के उद्यान में विश्रुतकीर्ति नामके मुनिराज पधारे। राजा धर्मश्रवण के लिये उनके समीप वहां गया। वहां उनके श्रीमुख से सम्यगधर्म का उपदेश सुनकर राजा का वैराग्यभाव जग शिद्धिन! चइत्ता-त्यत्तवा त्यास ४री पवजमभुवगओ-प्रव्रज्यामभ्युपगतः सयभने ધારણ કરેલ. એમની કથા આ પ્રકારની છે. આ ભરતક્ષેત્રમાં ધર્મનાથ અને શાંતિનાથ ભગવાનના સમય કાળમાં મહામંડળ નામના નગરના નરપતિ નામના એક સુપ્રસિદ્ધ રાજા હતા તે રાજા પ્રજનું પાલન પિતાની સંતતિની માફક કરતા હતા. “સમ્યગધર્મની છત્રછાયામાં રહીને લેકે પિતાનું હિત કરે” આવા વિચારથી એ તેના પ્રચારના સાધનમાં કદી પણ કમીપણું આવવા દેતા નહીં ધમને પ્રચાર કરે અને પ્રજાનું સારી રીતે પાલન કરવું. આ બને કાર્યોમાં એમના સમયને વધુમાં વધુ ભાગ વ્યતીત થતું હતું. આ પ્રમાણે શાસન કરતાં કરતાં કેટલાક વર્ષો વીતી ગયાં. એક સમય એ નગરના ઉદ્યાનમાં વિશ્રત કીતિ નામના મુનિરાજ આવેલા. રાજા ધર્મશ્રવણ માટે એમની પાસે ગયા અને ત્યાં મુનિરાજના શ્રીમુખથી સમ્યધર્મને ઉપદેશ સાંભળી રાજાને વિરાગ્યભાવ २३ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy