SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदशिनी टीका अ. १८ सगरचक्रवर्तीकथा दुःखप्रचुरासु योनिषु परिभ्रम्यानन्तरभवे किंचित्पुण्यमुपार्जितवान् । तत्पुण्य प्रभावेण षष्ठिसहस्रसंख्यकास्ते सगरचक्रवतिसुतत्वेनोत्वन्नाः । अवशिष्टदुष्कर कर्मफलेन नागक्रोधाग्नौ भस्मीभूताः । सोऽपिकुम्भकार : साधुरक्षण पुण्यप्रभावेण म्वायुः क्षये मरणं सम्प्राप्य कस्मिंश्चित्सन्निवेशे धनधान्यादि समृद्ध वणिक्कुले समुत्पन्नः। तत्र दानादि सुकृतं निरन्तरं कुर्वन् साधून सेवमानो धार्मिकत्या स्थितः। ततः कालधर्ममुपागत्य स कस्यापि नरपतेः पुत्रो भूत्वा समुत्पन्नः । नत्र प्रतिपन्नराज्यभारः स शुभानुबन्धेन शुभकर्मोदयेन राज्यं परित्यज्य दीक्षां अपने पैरों तले मसल डाला। उस पर्याय से च्युत होकर फिर ये दुःख प्रचुर नाना प्रकार की योनियों में परिभ्रमण करते रहे। अनन्तर भव में इन्होंने कुछ पुण्य का संचय किया। उसके प्रभाव से ये सगरचक्रवर्तीके यहां पुत्र रूप से उत्पन्न हो गये। परंतु दुष्कर्म इनके उदय में अवशिष्ट था सो ये उसके प्रभाव से ही नागराजने भेजे हुए नागोंकी क्रोधरूपी अग्नि में इस तरह प्रज्वलित हए हैं। वह कुंभारकी जिसने पहिले उन अनार्योंको साधुओं पर उपद्रव नहीं करने के लिये समझाया था उस पुण्य बंध से अपनी आयु के क्षय होने पर मरकर किसी नगर में धनधान्यादि से समृद्ध वणिकूकूल में उत्पन्न हुआ। वहां उसने दानादिक द्वारा सुकृतका खूब संचय किया, साधुओं की अच्छी सेवा की, इस प्रकार धार्मिक वृत्ति से अपना समय निकाला। पश्चात् मरकर वह फिर किसी राजाके वहां पुत्ररूप से उत्पन्न हो गया। वहां इसने अच्छी तरह से राजकाज संभाला। शुभानुबंध वाले शुभकर्म के उदय से અનાર્ય અને કેઈ હાથીએ પિતાના પગ તળે મસળી નાખ્યા. એ પર્યાયથી ચુત થઈને પછીથી તેઓ નાના પ્રકારના દુઃખે ભેગવતા અનેક પેનીઓમાં પરિભ્રમણ કરતા રહ્યા. અનન્તર ભવમાં એમણે કાંઈક પુણ્યને સંચય કર્યો એના પ્રભાવથી તેઓ સગર ચકવતીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. પરંતુ દુષ્કર્મ એમના ઉદયમાં અવશિષ્ટ હતાં જેથી કરીને એના પ્રભાવથી જ નાગાના ક્રોધ રૂપી અગ્નિમાં આ રીતે પ્રજવલિત બન્યા છે. એ કુંભાર કે જેણે પહેલાં એ અનાર્યોને સાધુઓ ઉપર ત્રાસ ન ગુજારવા સમજાવેલ. એ પુણ્યબંધથી પિતાનું આયુષ્ય પૂરું થતાં મરીને કેઈ નગરમાં ધનધાન્યાદિક સમૃદ્ધ વણિક કુળમાં ઉત્પન્ન થયો. ત્યાં તેણે દાનાદિક દ્વારા સુકૃત્યને ખૂબ સંચય કર્યો, સાધુઓની સારી રીતે સેવા કરી અને એ રીતે ધાર્મિક વૃત્તિથી પિતાને સમય કાઢયે. એ પછી ત્યાંથી મરીને તે કોઈ રાજાને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયે, ત્યાં તેણે સારી રીતે રાજકાર્ય સંભાળ્યું. શુભાનુ બંધવાળા શુભ કર્મોના ઉદયથી તે રાજકુમારે પછીથી રાજ્યને પરિત્યાગ કરી દીક્ષા उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy