SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका अ. १८ सगरचक्रवर्तीकथा सहस्रसंख्यकाः केन पापेन समकालमेव मरणं प्राप्ताः ? मुनिना प्रोक्तन्-राजन् ! एकदा पञ्चमहाव्रतधारिणः षटकायमतिपालनपरायणाः कक्षधृतरजोहरणाः परिधृतपात्रोपकरणाः मुखनिबद्धसदोरकमुखवस्त्रिकाः साधवो ग्रामामुग्रामं विहरमाणा एकस्मिन्ननार्यग्रामे समागताः। तद्ग्रामवासिनः षष्ठिसहस्रसंख्यकाः अनार्यास्तान् साधून हेरिकान् मन्यमाना उपद्रवन्ति स्म । तैः केषाश्चिद्रजोहरणानि दग्धानि, केषाश्चित्सदोरका मुखबद्धा मुखवत्रिका मुखादुत्तार्य दग्धाः केषाश्चिद्वर्ती विश्वमित्र नामके अतिशय ज्ञानवंत मुनिराज से पूछा-भगवन् । यह तो कहो कि मेरे पिता तथा उनके अन्य भाई साठ ६० हजार सगर के पुत्र थे सब किस पापके उदय से एक ही काल में मरणको प्राप्त हुए हैं। भगीरथ के इस प्रश्न को सुनकर ज्ञानी मुनिराज ने कहाहे राजन् सुनो हम तुमको इसका कारण बतलाते हैं वह इस प्रकार है एक समय पांच महाव्रतों के धारी, षट्कायजीवों के प्रतिपालक, रजाहरण से सुशोभित, पात्रादिक उपकरण धारक एवं मुख पर निबद्ध सदोरकमुखवस्त्रिका संपन्न साधुसंघ ग्रामानुग्राम विहार करते हुए एक अनार्यग्राम में आ पहुँचे। उस ग्राम में अनार्यों की संख्या साठ (६०) हजार की थी। साधुओं को देखकर उन अनार्योंने उनको हेरिक (गुप्तचर) समझा। इस विचार से सबने मिलकर उनके ऊपर अनेक प्रकारके उपद्रव करना प्रारंभ किया। कितनेक मुनिराजों के रजोहरण जला दिये, कितनोकी मुख पर बंधी हुई, दोरासहित मुखवस्त्रिकाવર્તી વિશ્વામિત્ર નામના અતિશય જ્ઞાનસંપન્ન મુનિરાજને પૂછ્યું–ભગવાન! એ તે બત મારા પિતા અને તેમના બીજા ભાઈઓ સગર રાજના (૬૦) સાઠ હજાર પુત્રાએ સઘળાનું કયા પાપના ઉદયથી એક જ કાળમાં મૃત્યુ થયું છે? ભગિરથને આ પ્રશ્ન સાંભળીને જ્ઞાની મુનિરાજે કહ્યું કે હે રાજન ! સાંભળે. હું તમને એનું કારણ બતાવું છું, તે આ પ્રકારે છે– એક સમય પાંચ મહાવ્રતના ધારક, ષટકાય જીના પ્રતિપાલક, રજોહરણથી સુશોભિત, યાત્રાદિક ઉપકરણને ધારણ કરેલા અને મુખ ઉપર નિબદ્ધ સરમુખવસ્ત્રિકા સંપન્ન સાધુ સ ઘ ગામેગમવિહાર કરતા કરતા એક અનાય ગામમાં ४६ पया. मे भाममा मनायोनी सया साB M२ (६०)नी ती. साधुએને જોઈને તે અનાએ તેમને ગુપ્તચર સમજ્યા. આવા વિચારથી સઘળાએ મળીને તેમના ઉપર અનેક પ્રકારના ઉપદ્રવ કરવાનો પ્રારંભ કર્યો. કેટલાક મુનિરાજેના રજોહરણ બાળી નાખ્યા, કેટલાકના મુખ ઉપરની દેરા સાથેની મુખવર્સિ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy