SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे येन केनापि प्रकारेण जीवय मम पुत्रम् , देहि मह्यं मनुष्यभिक्षाम्, निवारय मत्कुलक्षयम् । त्वं हि दीनानाथवत्सलोऽप्रतिहतप्रतापश्चासि । अतस्त्वं ममकुलक्षयं निराकृत्तुं समर्थोऽसि । चक्रवर्तिना प्रोक्तम्-ब्राह्मण ! यस्य प्रतीकारो न स्ति, तत्र कोऽपि किमपि कत्तुं न शक्नोति । उक्तं च--"सीयंति सव्व सत्थाई, एत्थ न कमंति मंतताइ । अदिदुपहरणम्मि विहिम्मि, कि पोरुसं कुणइ ॥१॥ छाया--सादन्ति सर्वगात्राणि, अत्र न क्रामन्ति मन्त्रतन्त्राणि । अदृष्टाहरणे विधौ, किं पौरुषं करोति ॥ इति । तस्माद् हे ब्राह्मण ! मुश्च शोकम् कुरु परलोकहितावहं धर्मम् । मूर्ख एव हृते लम्बन कर हृदय को दृढ करने में समर्थ नहीं हूँ, अतः हे राजेन्द्र । जैसे भी हो सके आप इस मेरे मृत पुत्र को जीवित कर दें। आप बडे दयालु हैं। मुझे मनुष्य की भिक्षा देकर कृतार्थ करो। मेरे कुलका यह क्षय दूर करो। आप दीनहीन अनाथ जनों के रक्षक हो। शक्ति एवं प्रताप भी आपका अप्रतिहत है इसीलिये आप क्षयके गढे में पडे हुए मेरे कुल को उबारने के लिये हाथ बढाओ । इस प्रकार इस आर्त ब्राह्मणकी वाणी को सुनकर चक्रवर्तीने कहा-हे ब्राह्मण । अनुपायसिद्ध वस्तु में सहनशीलता रखना यही सबसे अच्छा संतोष प्राप्ति का मार्ग है, सो देखो जिसका कोई प्रतिकार नहीं है वहां कोई कुछ भी नहीं कर सकता है । बस अब जो कुछ हो गया सो हो गया, इस में संतोष करने से ही सब भलाई है। अब मनुष्य पर अदृष्ट प्रहरणवाले विधिका प्रहार होता है, उस समय सब शस्त्र एक કઈ પણ રીતે ધયનું અવલ બન કરી હદયને દૃઢ કરવામાં સમર્થ થઈ શકતું નથી. માટે હે રાજન ! ગમે તેમ કહી આપ મારી આ મરેલા પુત્રને જીવીત કરી દે. આપ ઘણા દયાળુ છે, મને મનુષ્યન ભિક્ષા આપીને કૃતાર્થ કરો. મારા કુળનું નીકંદન દૂર કરે. આપ દીનહીન અનાથ જનના રક્ષક છે. શક્તિ અને પ્રતાપ પણ આપને વિશાળ છે. આ કારણે આપ મારા આ વિલીન થતા ફળને ઉગારવા માટે આપને હાથ લંબાવો. આ પ્રકારની બ્રાહ્મણની આદ્રતાભરી વાણીને સાંભળીને ચક્રવતીએ કહ્યું- હે બ્રાહ્મણ ! અનુપાયસિદ્ધ વસ્તુમાં સહનશીલતા રાખવી એજ સહુથી સાર સંતોષ પાસિને મા છે તેને જુએ. જેને કઈ રીતથી પ્રતિકાર થઈ શકતું નથી, ત્યાં કેઈ કાંઈ કરી શકતું નથી. જે કાંઈ બની ગયું તે બની ગયું. આમાં સંતોષ કરવા થીજ હવે ભલાઈ છે. જયારે માણસ ઉપર અદૃશ્ય પ્રહારવાળા વિધિનો કપ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy