SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. ८ सगरचक्रर्तीकथा प्रभं दृष्टवन्तः । नागराजो हि क्षुब्ध नागलोकं दृष्ट्वा क्रोधाध्मातचित्तोऽब्रवीत्अरे मूर्खाः ! यूयं किं कुरुथ ? किं मृत्युमुखे पतितुमिच्छा वर्तते युष्माकम् ? जहुकुमारप्रमुखा राजकुमारा अत्यन्तक्रोधयुक्तं तं नागराज दृष्ट्वा सविनयमूचुःनागराज! क्षमस्व अस्माकमपराध, कुरु प्रसादम् , उपसंहरक्रोधावेशम् । हेमशि वर पर्वतपरिरक्षणार्थमस्माभिः परिखा कृता, न पुनरेवं करिष्यामः । समुपशान्तक्रोधो नागराज उवाच-गच्छत यूयम् । नाहं युष्माकमनिष्टं करिष्यामि । यतो हि यूयं चक्रवर्तिनः पुत्राः । नागराजवचनं निशम्य ते सर्वे कुमाराः परिखातो नागराज अपने नागलोक को क्षभित हए देखकर उसके क्रोधका आवेग उमड आया। क्रोधाध्मातचित्त (क्रोध से जलते हए) होकर नागराजने कहा-अरे मूर्यो ! तुम सब यह क्या कर रहे हो। क्या मरनेकी इच्छा है। नागराज को जब इस प्रकार क्रोध के आवेश से भरा हुआ देखा तो वे सब के सब उसको शांत करने के विचार से बडे विनय के साथ उससे कहने लगे-हे नागराज ! हमारे इस अपराध को आप क्षमा करें। तथा प्रसन्न होवें और इस क्रोध के आवेश को शांत करनेकी कृपा करें। हमने जो इस कामका आरंभ किया है उसका अभिप्राय केवल हेम पर्वतकी रक्षा करना है। इस में यदि आपकी अप्रसन्नता होती है तो हम इसको बंदकर देते हैं-आगे ऐसा नहीं करेंगे। जल आदि कुमारोंके इस प्रकार वचन सुनकर नागराजका कोप उतर गया, शांत कोप होकर उसने कहा-ठीक है-अब तुम सब यहां से चले जाओ-मैं तुम्हारा अनिष्ट नहीं करना चाहता हूं, क्यों कि तुम सब चक्रवर्तीके આકુળ-વ્યાકુળ જઈને ક્રોધના આવેશમાં આવી ગયા. ધના આવેશમાં આવીને નાગરાજે કહ્યું, અરે મૂર્ખાઓતમે સઘળા આ શું કરી રહ્યા છે ? શું મરવ ની ઈચ્છા છે? નાગરાજને જ્યારે આ પ્રમાણે ક્રોધના આવેશથી ભરેલા જોયા ત્યારે સઘળાઓએ તેને શાન્ત કરવાના આશયથી ઘણું વિનયની સાથે તેને કહેવા લાગ્યા, હે નાગરાજ ! અમારા આ અપરાધને આપ ક્ષમા કરે. તથા પ્રસન્ન થાઓ. અને આપના ધના આવેશને શાંન્ત કરવાની કૃપા કરે. અમે જે આ કામને આરંભ કર્યો છે તેને હેતુ ફક્ત હમપર્વતની રક્ષા કરવી એજ માત્ર છે. આમાં જે આપની અપ્રસન્નતા થાય છે તે અમો આ કામ બંધ કરી દઈએ. આગળ આવું કરીશ નહીં. યુવરાજ આદિ કુમારનું આ પ્રકારનું વચન સાંભળીને નાગરાજને કેપ ઉતરી ગયે. શાંત બનીને તેમણે કહ્યું, ઠીક છે. હવે તમે સઘળા અહીંથી ચાલ્યા જાવ. હું તમારું અનિષ્ટ કરવા ચાહતે નથી. કેમ કે, તમે સઘળા ચક્રવતીના उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy