SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १५ गा. २ भिक्षुगुणप्रतिपादनम् समस्तं पाणिजातम्-आत्मवत् पश्यतीत्येवंशीलः, एतादृशो मुनिः अभिभूय= परिषहोपसर्गान् पराजित्य, रागोपरतं-कामभोगाभिलाषरहितं यथास्यात्तथा, चरेत्= विहरेत् , तथा-यः कस्मिन्नपि सचित्ताचित्तमिश्रवस्तुनि मूच्छितः आसक्तो न भवेत् । एतादृशोयो मूलगुणान्वितः स भिक्षुरुच्यते ॥२॥ प्रकार है-प्राप्त सम्यग्दर्शन आदि की रक्षा करने में तत्पर बना हुआ। जीव अजीव आदि तत्त्व जिससे जाने जाते हैं उसका नाम वेद जैनछास्त्र है। उस वेद को जाननेवाला वेदवित् कहलाता है । जब 'वेदविदारक्षितः' ऐसा पद रखा जाय तब वेदको जाननेवाली जो विदा-बुद्धि-ज्ञानउससे कुगति में गिरति हुई आत्मा की जिसने रक्षा की है। ऐसा दूसरा अर्थ यह होता है। जो मुनि आगमानुकूल आचरणशील होता है उससे ही आत्मारक्षित होती है-इससे यह बात सूचित होती है। भावार्थ-जो मुनि सदनुष्ठान में तत्पर रहता है। आस्रव से निवृत्त होता है अर्थात् ऐसे कृत्य नहीं करता कि जिससे उसको नवीन कर्मों का बंध होवे, आगमका ज्ञाता होता है दुर्गति में पतन के हेतुभूत अपध्यान आदि अनर्थों से बचता रहता है। हेयोपादेय के ज्ञान से जिसका अन्तःकरण वासित रहता है। ये सब जीव मेरे ही समान है। यह जानकर किसी को भी नहीं सताता है। परीषह एवं उपसर्गों से जो कभी चलायमान नहीं होता है और न किसी भी पदार्थ में जिसकी मूर्छा होती है वही भिक्षु है ॥२॥ પ્રાપ્ત સમ્યગ્ગદર્શન આદિની રક્ષા કરવામાં તત્પર બનેલા એવા જીવ અજીવ આદિ તત્વ જેનાથી જાણી શકાય છે તે વેદ છે. એ વેદના જાણવાવાળા વેદવિત્ર કહેવાય छ. न्यारे "वेदविदा रक्षितः" से ५४ रामपामा माव त्यारे वह पापाजी જે વિદા-બુદ્ધિ-જ્ઞાન જેણે કુગતિમાં પડતી આત્માની રક્ષા કરેલ છે. એવો બીજો અર્થ થાય છે. જે મુનિ આગમ અનુકૂળ સમાચરણુંશીલ હોય છે એનાથી જ આત્માનું રક્ષણ થાય છે. આથી એ વાત સૂચિત બને છે. ભાવાર્થ-જે મુનિ સદનુષ્ઠાનમાં તત્પર રહે છે, આસ્રવથી નિવૃત્ત બને છે, અર્થાત એવું કૃત્ય નથી કરતા કે, જેનાથી તેને નવીન કમેને બંધ થાય. આગમના જાણનાર હોય છે. દુર્ગતિથી–પતનના હેતભૂત અપધ્યાન આદિ અનર્થોથી બચતા રહે છે. હેય ઉપાદેયના જ્ઞાનથી જેનું અંતઃકરણ વાસિત રહે છે. આ સઘળા જી મહારા સમાન જ છે એવું જાણીને કેઈને પણ કદી સતાવતા નથી. પરીષહ અને ઉપસર્ગોથી જે કદી ચલાયમાન થતા નથી અને કોઈપણ પદાર્થમાં તેમનું મન લલચાતું નથી એજ ભિક્ષ છે. ૨ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy