SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ प्रिदर्शिनी टीका अ. १८ भरतचक्रवर्तीकथा भूतमिदं मानुषं जन्मशरीरार्थन पापकर्मणा यतेन सद्रत्नमिव नो विनाशनीयम् । उक्तं च-लोहाय नावं जलधौ भिनत्ति, मूत्राय वैडूर्यमणि दृणाति । सञ्चन्दनं त्रोपति भस्महेतो,-यों मानुषत्व नयतीन्द्रियाथै ॥१॥ इत्यादिकं । चिन्तयतस्तस्य मनसि संवेगः समुत्पन्नः। क्रमशो विवर्धमानवैराग्यः स शिवसझनो निश्रेणिं क्षपक श्रेणिं समारूढः। इत्थं घनघातिकर्मक्षयं कृत्वा होंस से सद्रत्न को गवाते हुए आगे पीछे का विचार नहीं करता है इसी तरह मोक्षसाधनभूत इस मनुष्यजन्म को शरीर के निमित्त नष्टभ्रष्ट करते हुए प्राणी जरा भी आगेपीछे का विचार नहीं करते हैं । अतः यह मनुष्यभव इस तरह से नष्ट करने के लायक नहीं है। कहा भी है "लोहाय नावं जलधौ भिनत्ति, सूत्राय वैडूर्यमणिं दृणाति । सच्चन्दनं लोषति भस्महेतो, यो मानुषत्वं नयतीन्द्रियार्थे ॥१॥ जो प्राणी इन्द्रिय विषयों की पुष्टि निमित्त प्राप्त मनुष्यजन्म को निष्फल करते है वे उस प्राणी के समान हैं, जो समुद्र में पडे हुए जहाज को लोह की प्राप्ति के निमित्त तोड रहा हो, अथवा मलयगिरि चंदन को राख के लिये जला रहा हो। इस प्रकार विचार करते हुए चक्रवर्ती के चित्त में संवेग की तरंङ्गे उठने लगी। जब संवेगभाव अच्छी तरह पुष्ट हो चुका तो चक्रवर्तीने उसी समय मोक्ष प्रासाद पर पहुँचने के लिये निःश्रेणी स्वरूपक्षपकश्रेणी पर आरोहण किया। इस प्रकार હોંશમાં પિતાના સર્વ દ્રવ્યને ગુમાવતાં આગળ પાછળને વિચાર કરતો નથી એવી રીતે મોક્ષસાધનભૂત આ મનુષ્ય જન્મને શરીરના નિમિત્ત નષ્ટભ્રષ્ટ કરીને એ પ્રાણી આગળ પાછળ જરા સરખોએ વિચાર કરતો નથી, આથી આ મનુષભ આવી રાતે નષ્ટભ્રષ્ટ કરવાને યોગ્ય નથી કહ્યું પણ છે– "लोहाय नावं जलधौ भिन्नत्ति, मूत्राय वैडूर्यमणि दृणाति । सञ्चन्दनं लोपति भस्महेतोः, यो मानुषत्वं नयतीन्द्रियार्थे ॥१॥" જે પ્રાણી પ્રાપ્ત મનુષ્ય જન્મને ઈન્દ્રિયોના વિષયની પુષ્ટિ નિમિત્તે નિષ્ફળ કરે છે તે એ મૂર્ખ પ્રાણીના જેવા છે કે જે સમુદ્રમાં પડી રહેલા જહાજને કેવળ લોઢાની પ્રાપ્તિ અર્થે તોડી રહેલ હોય તથા સૂત્રના માટે પોતાના વૈર્યમણીની માળાને તેડી રહેલ હોય, અથવા તે મલયગિરિ ચંદનને કેવળ રાખના માટે બાળી રહેલ હોય. આ પ્રકારનો વિચાર કરી રહેલા ચકવતીના ચિત્તમાં સવેગના તરંગ ઉઠવા લાગ્યા. જ્યારે સંવેગભાવ પૂર્ણ રીતે પુર્ણ થયે ત્યારે ચક્રવર્તીએ એ વખતે મોક્ષપ્રાસાદ ઉપર પહોંચવા માટે નિસરણ સ્વરૂપ ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કર્યું. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy