SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम् ७१ अन्यथा तु मम मृत्युरेव । इति तद्वचनं श्रुत्वा मया निगदितम्-वत्से ! धीरा भव ! अहं तथा करिष्ये यथा तवेप्सितं भविष्यति । ततः सा किंचित्स्वस्था जाता। गत दिवसे मया तस्या विशेषतः समाश्वसनार्थ मोक्तम्-वत्से ! स ब्रह्मदत्तकुमारो मया दृष्टः, तयाऽपि समुच्छ्वसितरोमकूपया भणितम्-भगवति ! तब प्रसादेन सर्व भव्यं भविष्यति, किन्तु तस्य विश्वासनिमित्तं बुद्धिलव्यपदेशेन हाररत्नमिदं ब्रह्मदत्तनामाङ्कितं कृत्वा करण्डके निक्षिप्य कस्यापि हस्ते कृत्वा प्रेषय । ततो मया गतदिवसे तथा विहितम् । सर्वेऽपि वृत्तान्तस्तुभ्यं निवेदितः । साम्पतं तल्लेउस रत्नवतीकी बातें सुनकर मैंने उससे कहा-वत्से ! इसके लिये धैर्य धारण करना चाहिये । मैं इस विषय में ऐसा प्रयत्न करूंगी कि जिससे शीघ्र ही तेरा मनोरथ सफल होगा। मेरे इस तरह के वचन सुनकर उसको कुछ धैर्य बंधा । मैंने उसको पुनः समझाया-कहा वत्से । ब्रह्मदत्तकुमारको मैं अच्छी तरह जानती हूं-मैंने भी उसको देखा है। मैं सब काम ठीक कर दूंगी-इसमें इतनी अधिक चिन्ता करने की कोई बात नहीं है। इस प्रकार मेरे इन वचनों से उसको धैर्य बंधा ऐसा मुझे ध्यान इस लिये हुआ कि उसके शरीर भरके समस्त रोमकूप फूल गये थे । पश्चात् उसने मुझे कहा कि हे माता ! यह मुझे पूर्ण विश्वास है कि तुम्हारी कृपा से सब ठीक हो जायगा परन्तु उनको अपनी तर्फ से विश्वास हो जाय, इस निमित्त बुद्धिल भाई के बहाने से यह हार ब्रह्मदत्त के नाम से अंकित करके और उसको एककरण्डक में बंद करके किसी भी व्यक्ति के साथ उनके पास अवश्य भिजवा दो। इसी लिये मैंने गत दिवस आपके આ પ્રકારની એ રત્નાવતીની વાત સાંભળીને મેં તેને કહ્યું, પુત્રી ! આને માટે જરા ધીરજ રાખ. સૌ સારાં વાનાં થશે, તારા સર્વ મનોરથ પૂર્ણ થાય એ માટે મારા બનતા પ્રયત્નો કરી છૂટીશ. મારાં આ પ્રકારનાં વચન સાંભળીને તેણે શાંતિનો શ્વાસ લીધે. મેં એને ફરીથી સમજાવતાં કહ્યું કે પુત્રી ! બ્રહ્મદત્ત કુમારને હું સારી રીતે જાણું છું. મેં પણ તેને જ છે. હું તારી ઈચ્છા પૂર્ણ કરવા બધું કરી છૂટીશ. આમાં આટલી ચિંતા કરવાનું કેઈ કારણ નથી. મારાં આ વચનોથી તેને સંપૂર્ણ વિશ્વાસ બેઠે છે એવું તેના શરીરના ફેરફારોથી હું જાણી શકી. પછી તેણે મને કહ્યું કે, માતા ! મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તમારી કૃપાથી સઘળું ઠીક થશે પરંતુ તેમને આપણે તરફ વિશ્વાસ બેસે આ નિમિત્તે બુદ્ધિલભાઈના બહાના હેઠળ આ હાર બ્રહ્મદત્તના નામથી અંકિત કરીને તેને એક ડબામાં રાખી કેઈ એક માણસ સાથે એમની પાસે મોકલાવે. આ માટે મેં તે ગઈ કાલે હાર આપને મેકલાવેલ છે. આ પ્રમાણે ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy