SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ - ७०० उत्तराध्ययनसूत्रे गतदिने क्रीडार्थमुद्याने गता । तत्रानया स्वभ्रातुर्बुद्धिलश्रेष्ठिनः कुकुटयुद्धं कारयतः समीपे एको वरकुमारो दृष्टः, तं दृष्ट्वैषा रत्नवतीईदृशी दशामुपगता। प्रियअलतिकाया इदं वचनमाकर्ण्य मया रत्नवतीं प्रति कथितम्-पुत्रि ! कथय सर्वम्, मा गोपय स्वकीयं भावम् । मया पुनः पुनरेवमुक्ता सती सा कथञ्चिदुक्तवतीभगवति ! त्वं मम जननी तुल्याऽसि न किंचित्तवाकथनीयम् । अनया प्रियङ्गुल. तिकया कथितो यो ब्रह्मदत्तकुमारः स यदि मे पतिर्भविष्यति, तदाऽहं जीविष्यामि, जब यह क्रीडा के लिये उद्यानमें गई तब इसने वहाँ अपने भाई बुद्धिलके मुर्गे का युद्ध सागरदत्त के मुर्गे के साथ होता हुआ देखा वहीं पर उसने एक कुमार को खड़ा हुआ देखा, जो कि बहुत ही सुंदर था। उसको देखते ही न मालूम इसके ऊपर ऐसी क्या मोहन धूलि पड़ गई है कि जिसकी वजह से वहीं से इसकी ऐसी दशा हो गई है। प्रियंगुलतिका द्वारा रत्नवतो की वास्तविक स्थिति जानकर मैंने रत्नवती से कहा पुत्रि ! तुम अपने मन का भाव मुझ से क्यों छिपा रही हो, जो कुछ बात है वह सब स्पष्ट क्यों नहीं कहती हो? इसमें लजाकी कौन सी बात है। जब मैंने इस प्रकार बार २ रत्नवती से कहा-तो उसने जो कुछ कहा वह इस प्रकार है-वह बोली हे माता । तुम मेरी दृष्टि में मातृ स्थानापन्न हो । अतः तुमसे गोपनीय क्या हो सकता है, बस प्रियंगुलतिकाने जो कुछ कहा है वही मेरी इस स्थिति का कारण है । अतः अब यदि आप मेरा जीवन चाहती हों तो उस कुमार को मेरा पति बनाओ, तभी मेरा जीवन रक्षित हो सकता है अन्यथा नहीं। इस प्रकार ફરવા માટે ગઈ હતી ત્યારે ત્યાં એના ભાઈ બુદ્ધિલ અને સાગરદત્તના કુકડાઓ વચ્ચે થતું યુદ્ધ જોઈ રહી હતી એ સમયે તેણે ત્યાં એક કુમારને જોયા. જે ખૂબ સુંદર હતાં, એને જોતાં જ એ એના ઉપર માહિત બની ગઈ જેના કારણે તેની આવી દશા થઈ છે. પ્રિયંગુલતિકા પાસેથી રત્નાવતીની સાચી પરિ. સ્થિતિ જાણીને મેં રત્નાવતીને પૂછયું, પુત્રિ ! તું તારા મનને ભાવ મારાથી શા માટે છુપાવી રહી છે? જે કાંઈ વાત હોય તે મને સ્પષ્ટ રીતે કેમ કહેતી નથી? આમાં લજજાની કઈ વાત છે ? જ્યારે આ પ્રકારે મેં તેને ખૂબ આશ્વાસન આપ્યું ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું, તે બેલી છેમાતા તમે મારી નજરમાં માતાના સ્થાને છે. આ કારણે આપનાથી મારે કાંઈ છુપાવવાનું હોઈ શકે નહીં. પ્રિયંગુલતિકાએ આપને જે કાંઈ કહ્યું છે તેજ મારી આ સ્થિતિનું કારણ છે. આથી આપ જે મને જીવીત રાખવાં ચાહતાં તે એ કુમારને મારા પતિ બનાવે તે જ હું જીવી શકું તેમ છું. એ સિવાય નહીં. ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy