SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ६५२ उत्तराच्ययनसूत्रे अहो ! केनेदं श्रुतिरसायनं सर्वेन्द्रियव्यापारनिरोधनं गानं गीतम् । किं किन्नरेण, किं वा गन्धर्वेण, उताऽप्सरोभिरिदं गीतम् ? इत्थं वितर्कयन्तस्ते वस्त्राच्छादित मुखौ तौ मातङ्गकुमारको विलोकितवन्तः । तौ विलोक्य ते तयोर्मुखाच्छादनवस्त्रमपनीय दृष्टवतः। दृष्ट्वा तौ ते सर्वे सहृदयतामपहाय दोर्मनस्यं समास्थाय 'राजशासनभञ्जकावेतौ ' इति चिन्तयन्तौ यष्टिमुष्टयाद्याघातैर्नगराद् बहिनिष्कानिकल पडा। श्रुतिमधुर एवं हृदयाह्लादक गीतको सुनकर उस उत्सवमें संमिलित समस्त जनता आश्चर्य चकित बनकर तर्क वितर्क पूर्वक विचारने लगी कि अहो ! श्रुतिरसायनस्वरूप एवं समस्त इन्द्रियों के व्यापार का निरोधक यह गाना किसने गाया है ?। क्या इसका गायक कोई किन्नर है गान्धर्व है ? । या किसी अप्सराने इसको गाया है !। इस प्रकार के तर्क वितर्क करते हुए लोगोंने वस्त्रसे आच्छादित मुखवाले उन दोनों मातंगकुमारों चांडालको देखा। देखकर लोगोंने उनके मुखसे उस ढके हुए वस्त्र को हटा दिया । उसके हटने पर लोगों ने उनको पहिचान लिया और पहिचानने पर उनके प्रति जो लोगोंमें सहृदयताका भाव हिलोरे ले रहा था उसके स्थान में अब दौर्मनस्य-देषके भाव सहसा एकाएक जग उठा । इसके जगनेपर लोगोंने उनको यष्टि मुष्टि आदिके प्रहारों से जर्जरित कर दिया। सहृदयताका स्थान दौर्मनस्यने इसलिये ले लिया था कि लोगोंने यह समझा कि इन्होने राजाज्ञाका लोप किया है। ये राजशाવહેવા માંડયું. શ્રતિમધુર અને હદયદ્રાવક એમનાં ગીતને સાંભળીને એ ઉત્સવમાં આવેલ સઘળી જનતા આશ્ચર્યચકિત બનીને તર્કવિતર્ક પૂર્વક વિચારવા લાગી કે, અહો ! શ્રતિરસાયન સ્વરૂપ અને સમસ્ત ઈન્દ્રિયોના વ્યાપારને રેકનાર આ ગાયન કેણ ગાઈ રહેલ છે? શું આ ગાનાર કઈ કિન્નર છે કે ગંધર્વ છે? કે કોઈ અસરા ગાઈ રહી છે? સૂરની દિશામાં ખેળ કરતાં લેકે એ વસ્ત્રથી મોઢાને ઢાંકીને ઉભેલા એ બને માતંગ કુમારોને જોયા. જોતાંજ લેકેએ તેમના મુખ ઉપર ઢાંકેલા અને ખેંચીને ફગાવી દીધાં. મોઢા ઉપરનું વસ્ત્ર ધર થતાં લોકોએ તેમને ઓળખી લીધા. એાળખતાંવેંત જે સંગીત તેમના હૈયાંને હીલોળે ચઢાવતું હતું ત્યાં રાગનું સ્થાન છેષે જમાવ્યું, પ્રેમનું સ્થાન ઈર્ષ્યાએ લીધું આમ એકાએક લેકમાનસમાં પરિવર્તન થનાં લેકેએ તેમના ઉપર આકમણું કર્યું. કેઈ મુઠી વડે તે કઈ લાતોથી, તેમને માર મારવા લાગ્યા. માર એટલી હદે પડયે કે બનતેના શરીર તદ્દન શબવત નિજીવ જેવાં થઈ ગયાં અને ધરણી ઉપર ઢળી પડયા. સહૃદયતાને સ્થાને દૌમનસ્યને ભાવ જાગી ઉઠયો હતો. લોકેએ એમ માન્યું કે તેમણે રાજ્યઆજ્ઞાનો લેપ કર્યો છે તેમજ રાજ્યશાસનના એ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy