________________
४०
__ उत्तराध्ययनसूत्रे वित्तं त्राणाय न भवतीत्यत्र पुरोहितपुत्रदृष्टान्तः प्रोच्यते
लक्ष्मीपुरनगरे श्रीदत्तनामको राजा इन्द्रमहोत्सवेऽन्तःपुरेण सह निर्गच्छन् घोषणां कारयामास । सर्वे पुरुषा नगराद् बहिनिर्यान्तु, यो न निर्यास्यति स दण्डनीयः स्यात् । तच्छ्रुत्वा सर्वे नरास्त्वरित नगरानिर्गताः तदा राजप्रियः पुरोहितपुत्रो वेश्यागृहे प्रविष्टो घोषणां श्रुत्वाऽपि न निर्गतः। राजपुरुषैतृहीतोऽप्यसौ 'राज्ञो वयस्योऽहमस्मि' इति दर्पात् तं सह विवादैकृतवान् । रक्षक जो सम्यग्दर्शनादिक हैं कि जो बडी मुश्किल से इसको प्राप्त हुए हैं उनका भी यह विनाश करनेवाला बनता है। इस पर पुरोहितपुत्र का दृष्टान्त इस प्रकार है___लक्ष्मीपुर नाम का एक नगर था। वहां का राजा श्रीदत्त था। उसने इन्द्रमहोत्सव में अन्तःपुर के साथ निकलते समय यह घोषणा करवाई कि-नगरनिवासी समस्त पुरुष नगर से बाहर निकल आयें, जो ऐसा नहीं करेगा वह दण्डित किया जायगा । उसकी इस घोषगा को सुनकर समस्त नगरवासीजन शीघ्र नगर से बाहिर निकल आये । परन्तु पुरोहित का पुत्र जो राजप्रिय था वह नहीं निकला । प्रत्युत वह इस घोषणा को सुनकर के भी वेश्या के घर में चला गया। राजपुरुषों ने जब इसको देखा तो उन्हों ने उसको पकड़ लिया परन्तु फिर भी वह "मैं राजा का मित्रह" इस अभिमान से फूल कर वह उन सिपाहियों સંરક્ષક એવા સભ્ય દર્શન વિગેરે જે ખૂબ જ મુશ્કેલીથી તેને પ્રાપ્ત થયા હેય છે તેને પણ વિનાશ કરનાર બને છે, એના ઉપર પુરોહિત પુત્રનું દૃષ્ટાંત 24 रनु छ.
લક્ષમીપુર નામનું એક નગર હતું. ત્યાં શ્રીદત્ત નામે એક રાજા રાજ્ય કરતા હતા. તેણે અંતઃપુરની રાણીઓ રસાલા સાથે ઈનદ્રમહોત્સવમાં ભાગ લેવા નીકળતી વખતે એવી ઘેષણ કરાવી કે-આ નગરમાં રહેતા સમસ્ત પુરુષવર્ગો નગરની બહાર નીકળી મહોત્સવમાં ભાગ લે. જે કોઈ એ પ્રમાણે નહિ વરતે તેને આકરી શિક્ષા કરવામાં આવશે. રાજાની આ ઘેષણ સાંભળી નગરનીવાસી સઘળા પુરુષજને મહોત્સવમાં ભાગ લેવા તરત જ બહાર નીકળી આવ્યા. પરંતુ પુરોહિતને પુત્ર જે રાજપ્રિય હતો તે નગર બહાર ન ગયો. પણ રાજાની આ ઘોષણા સાંભળીને તે એક વેશ્યાના ઘરમાં ઘુસી ગયે. રાજપુરુષોએ તેને જે, અને તેને રાજહુકમ પ્રમાણે પકડી લીધે. પરંતુ પુરોહિતપુત્ર “ હું તે રાજાને મિત્ર છું” એ અભિમાનથી ફુલાઈને એ સિપાઈઓ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨