________________
प्रियदर्शिनी टीका. अ०४ गा०५ वित्तस्यात्राणकत्वे पुरोहितपुत्रदृष्टान्तः ३९ स्वरूपोऽपि दीपप्रकाशाभावेन तदद्रष्टैव जायते, तथाऽयमपि जीवः कथंचित् कर्मक्षयोपशमादेमुक्तिमार्ग दृष्ट्वाऽपि वित्ताऽऽकासादिव्यासङ्गेन दर्शनमोहनीयोदयाद् अद्रष्टैव भवति, वित्तस्य मोहादिहेतुत्वात् । तथा चोक्तम्
मोहाययणं मयका-मवद्धणो जणियचित्तसंतावो ।
आरंभकलहहेऊ, दुक्खाण परिग्गहो मूलम् ॥ १॥ छाया-मोहायतनं मदकामवर्धनो जनितचित्तसंतापः।
आरम्भकलहहेतुदुखानां परिग्रहो मूलम् ॥ १॥
तस्माद् वित्तं त्राणाय न भवतीत्येतावदेव नहि, किंतु बाणकारकं सम्यग् दर्शनादिकं कथंचित् प्राप्तमपि विनाशयतीति ।। को देख लिया है, दीपक के बुझ जाने पर उन वस्तुओं का वह अद्रष्टा जैसा ही हो जाता है, उसी तरह से यह जीव भी कथंचित् कर्म के क्षयोपशम आदि से मुक्ति के मार्ग को प्राप्त करके भी धनकी आकांक्षा के व्यासंग से होनेवाले दर्शनमोहनीय कर्म के उदय से उस मार्ग का अद्रष्टा ही माना जाता है, क्यों कि वित्त-धन मोहादिक का हेतु माना गया है। जैसे कहा भी है___ " यह परिग्रह मोह का एक निकेतन है, मद एवं काम का बढ़ाने वाला है, इसके संबंध से चित्त में अनेकविध संताप उत्पन्न होता रहता है। आरंभ एवं कलह का यह प्रधान कारण है। आंधक क्या संसार में जितने भी दुःख हैं उन सबका यह प्रधान मूल कारण है।"
इसलिये केवल यह वित्तरूप परिग्रह जीवका कभी भी संरक्षक-रक्षा करनेवाला नहीं हो सकता है, इतना ही नहीं है, किन्तु जीव के કરી લીધું પણ દી એકાએક બુઝાઈ જતાં એ વસ્તુઓ અંધારું થવાને કારણે તેના માટે તે અદ્રષ્ય જેવી જ બની જાય છે. એ જ રીતે આ જીવ પણ કદાચ કર્મને ક્ષોવરામ વિગેરેની સહાયથી મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને પણ ધનની આકાંક્ષાના વ્યાસંગથી થતા દર્શન મોહનીય કર્મના ઉદયથી એ મોક્ષમાર્ગ તેને માટે અદ્રશ્ય જે જ બની જાય છે. કેમ કે વિત્ત- ઘન મેહ વિગેરેને હેતુ માનવામાં આવેલ છે. કહ્યું પણ છે—
આ પરિગ્રહ મેહનું એક આશ્રયસ્થાન છે મદ અને કામને વધારનાર છે એને કારણે ચિત્તમાં અનેક વિધ સંતાપ ઉત્પન્ન થતું રહે છે. આરંભ અને કલહનું એ મુખ્ય કારણ છે. સંસારમાં જેટલા પણ અધિક દુઃખ છે એ સઘળાં દુઃખનું એ મૂળ કારણ છે.” આટલા માટે કેવળ આ ધનરૂપી પરિગ્રહ જીવને કદી પણ સંરક્ષક-રક્ષા કરનાર બની શકતું નથી. એટલું જ નહીં પણ જીવના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨