________________
प्रियदर्शिनी टीका अ. १० गौतम प्रति सुधर्मस्वामिनउपदेशः ४८५
एवं मनुष्यभवदुर्लभत्वमुक्तम्, अथ मनुष्यत्वं प्राप्तस्यापि उत्तरोत्तरगुण प्राप्तिर्दुलमेत्याह--
मूलम्लम्बूंण वि माणुसत्तणं, आरियत्तं पुर्णरावि दुल्लहं । बहवे दस्सुया मिलक्खुया, समयं गोयम मोपमायए ॥१६॥ छाया-लब्ध्वाऽपि मानुषत्वं, आर्यत्वं पुनरपि दुर्लभम् ।
बहवो दस्यवः म्लेच्छाः समयं गौतम! मा प्रमादयेः ॥१६॥ टीका--'लध्धूण वि'-इत्यादि ।
मानुषत्वं कथंचिल्लब्ध्वाऽपि, आयत्वं = मगधाचार्यदेशे आर्यकुलोत्पत्तिरूपं, पुनरपि भूयोऽपि, दुर्लभम् यद्यपि मनुष्यत्वं जीवः कथंचित् प्राप्नोति, तथाप्यार्यसंचय करता रहता है। और फिर उनके उदयके अनुसार उन२ गतियों में जन्म मरण करता रहता है । इसलिये इसको पुनः मनुष्यभव को प्राप्ति दुर्लभ हो जाती है । अतः इस सकल अनर्थपरम्परा का मूल कारण यह प्रमाद है । ऐसा समझ कर हे गौतम । इस मनुष्यभव का एक समय भी प्रमाद में मत खोओ ॥ १५॥
इस प्रकार यहां तक मनुष्यभव दुर्लभ बतलाया गया। अब मनुव्यभव प्राप्त होने पर भी जीव को उत्तरोत्तर क्या क्या प्राप्त होना दुर्लभ है यह कहा जाता है
'लध्धूण वि माणुसत्तणं' इत्यादि ।
अन्वयार्थ-(माणुसत्तणं-मानुषत्वम् ) मनुष्यभव (लध्धूण विलब्ध्वाऽपि ) किसी तरह प्राप्त करके भी (आरियत्तं पुणराहि दुल्लहम्કરતે રહે છે. અને પછી તેના ઉદય અનુસાર તે તે ગતિઓમાં જન્મમરણ પામ્યા કરે છે. તેથી તેને મનુષ્યભવની ફરીથી પ્રાપ્તિ થવી દુર્લભ બને છે. એ રીતે વિચાર કરતાં આ સઘળી અનર્થ પરંપરાનું મૂળ કારણ આ પ્રમાદ જ છે. એમ સમજીને હે ગૌતમ! આ મનુષ્યભવને એક સમય પણ પ્રમાદમાં વ્યર્થ ગુમાવીશ નહિ . ૧૫ આ રીતે અહીં સુધીમાં તે મનુષ્યભવની દુર્લભતા બતાવવામાં આવી છે. હવે મનુષ્યભવ પ્રાપ્ત થયા પછી પણ મનુષ્યને ઉત્તરોત્તર શું શું પ્રાપ્ત થવું દુર્લભ છે તે હવે બતાવવામાં આવે છે–
" लम्धूण वि माणुसत्तणं " छत्याह. अन्वयार्थ:-माणुसत्तण-मानुषत्वम् मनुष्यलय लध्धूण वि-लब्ध्वाऽपि
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨