SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ उत्तराध्ययनसूत्रे रस्य गम्यमानत्वात् एवं च द्रुमपत्रदृष्टान्तेन कुशाग्रजलबिन्दुदृष्टान्तेन च निरुपक्रमं सोपक्रमं चेत्युभयविधं मनुजायुः स्वल्पकालस्यापि, अतोऽस्यानित्यतां विज्ञाय पुराकृतं = तस्कालापेक्षया पूर्वकाले कृतं रजः = ज्ञानावरणीयादिकं कर्मधूलि विधुनीहि =आत्मप्रदेशेभ्यः पृथक् कुरु । कर्मरजो विधुनने समयं = समयमात्रमपि, मा प्रमादयेःप्रमादं मा कुरु । यद्यपि पूर्वकोटीप्रमाणं निरुपक्रममायुर्भवति, तथापि देवापेक्षया स्वल्पमेव ज्ञेयम्, अतृप्तत्वात् जीवितवाञ्छाया अनिवृत्तत्वाच्च ॥ ३ ॥ मूलम् - दु खलु माणुसे, भवे चिरकालेण वि सव्र्वपाणिणं । गोढा र्य विवांग कम्मुणो, समयं गोयम माँ पमायएँ ॥ ४ ॥ यद्यपि पूर्वकोटि प्रमाणवाली निरुपक्रम आयु है- इस अपेक्षा उसमें स्वल्पकालता नहीं घट सकेगी तो इस प्रकार की शंका का यह समाधान है कि वह देवों की अपेक्षा तो स्वल्प ही है। तथा उसमें जीवों की अतृप्ति तथा जीवन की वाञ्छा रहा ही करती है, अतः उसमें स्वल्पता ही जानना चाहिये । भावार्थ- सोपक्रम और निरुपक्रम इस प्रकार से जीवों की आयु दो प्रकार की होती है । इनमें विष आदिक के प्रयोग से बीच में ही नष्ट हो जानेवाली आयु का नाम सोपक्रम एवं अपने समय पर समाप्त होनेवाली आयु का नाम निरुपक्रम आयु है । दोनों प्रकार की ये आयु द्रुमपत्रक एवं कुशाग्रबिन्दु के समान स्वल्पकाल तक ही रहती हैं । ऐसा जानकर जीवों के धर्माचरण में एक समय मात्र भी प्रमाद नहीं करना चाहिये ॥ ३ ॥ જો કે નિરુપક્રમ આયુ પૂર્વકૈાટિ પ્રમાણુનુ છે. તે દૃષ્ટિએ તેમાં ૧પકાળતા ઘટાવી શકાય તેમ નથી. તે શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે-આયુ દેવાના આયુની સરખામણીમાં સ્વલ્પ જ છે, અને તેમાં પણ જીવાને અતૃપ્તિ તથા જીવનની વાંછના રહ્યા કરે છે. તેથી તેમાં સ્વલ્પતા જ ઘટાવી શકાય. लावार्थ-लवाना आयुष्यना मे प्रहार छे - (१) सोयम्भ भने (२) निरुપક્રમ. વિષ આદિના પ્રયોગથી વચ્ચે જ નષ્ટ થનાર આયુને સેાપક્રમ આયુ કહે છે, અને સમય પૂરો થયે સમાપ્ત થનાર આયુને નિરુપક્રમ આયુ કહે છે. તે અન્ને પ્રકારનું આયુષ્ય ક્રુમપત્રક અને કુશાગ્રબિન્દુની જેમ સ્વલ્પકાલીન છે. એ પ્રમાણે સમજીને જીવાએ ધર્માચરણમાં એક સમયના પ્રમાદ ન ફરવા જોઇએ.ા ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy