SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ९ नमिचरिते नमिइन्द्रयोः संवादः ४५७ न क्रियते इति तव तत्मार्थनस्याश्चर्यविषयताऽस्तीति भावः । अथवा प्राप्तकामपरित्यागपूर्वकमप्राप्तकामानां प्रार्थने कारणमाह-~'संकप्पेण विहण्णसि' इति । संकल्पेन अप्राप्तदिव्यकामाभिलाषरूपेण विहन्यसे विशेषेण बाध्यसे । अप्राप्तकामानां प्राप्तौ सत्यां पुनस्तदधिककामार्थमुत्तरोत्तराभिलाषोत्पत्त्या तादृशसंकल्पस्यापर्यवसितत्वादिति भावः। संकल्पाधीनवर्तित्वादसतः कामान् प्रार्थयसि, अन्यथाविवेकवतस्तवैतत्प्रार्थनं न संभवेदिति भावः ॥ ५१॥ कि ऐसा कोई नहीं करता कि विद्यमान भोगों का परित्याग कर अविद्यमान भोगों की प्राप्ति करने के लिये झुके, जैसा कि आप कर रहे हो । मालूम पड़ता है कि आप (संकप्पेण विहन्नसि-संकल्पेन विहन्यसे ) इस अप्राप्त को प्राप्त करने की अभिलाषारूप संकल्प द्वारा विशेषरूप से ठगे जा रहे हो। इस प्रकार के संकल्पों से जो ठगा जाता है-बोधित होता है वह कभी भी मुखी नहीं रह सकता, क्यों कि अप्राप्तों की प्राप्ति होने पर पुनः इनसे भी अधिक कामों की प्राप्ति के लिये उत्तरोत्तर अभिलाषाओं की उत्पत्ति से इस प्रकार के संकल्पों की परम्परा बंद नहीं होती है-उन की उत्पत्ति होती ही चली जाती है। तात्पर्य इस का यह है कि आप संकल्पों की अधीनता में फंसे हुए हैं इसलिये असत् कामों की चाहना कर रहे हैं। यदि आप में विवेक होता तो इन अप्राप्तों की चाहना आपको प्राप्तभोगों को छोड़कर जगती ही नहीं ॥५१॥ ભેગોને ત્યાગ કરીને અવિદ્યમાન ભેગોની પ્રાપ્તિ કરવા માટે પ્રયાસ કરે. જે કે એવું કંઈ કરતું નથી પરંતુ આપ એવું કરી રહ્યા છે. આથી એવું सभनय छ । मा५ संकप्पेण विहन्नसि-संकल्पेन विहन्यते थे माप्त प्रापत કરવાની અભિલાષારૂપ સંકલ્પ દ્વારા વિશેષ રૂપથી ઠગાઈ રહ્યા છે. આ પ્રકા૨ના સંકથિી જે જે ઠગાય છે તે તે કદી પણ સુખપૂર્વક રહી શકતા નથી. કેમકે, અપ્રાપ્તની પ્રાપ્તિ થવાથી ફરી આ તેથી પણ અધિક કામની પ્રાપ્તિ માટે ઉત્તરોત્તર અભિલાષાઓની ઉત્પતિથી એ પ્રકારના સંક૯પની પરંપરા બંધ થતી નથી. તેની ઉત્પત્તિ થતી જ રહે છે. તાત્પર્ય આનું એ છે કે, આપ સંક૯પની આધીનતામાં ફસાયા છે, આથી અસત્ કામોની ચાહના કરી રહ્યા છો. જે આપનામાં વિવેક હેત તે આ અપ્રાપ્તની ચાહના આપને પ્રાપ્ત ભોગોથી છોડાવી શક્તા નહીં. ૫૧ છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy