________________
उत्तराध्ययनसूत्रे
तथा -- धार्मिकनृपतित्वं चौराद्यधार्मिकनिग्रहकारकत्वं विना नोपपद्यत इति कारणम् । एवं च चौराद्यधार्मिक निग्रहमकृत्वा भवतोऽभिनिष्क्रमणं मदुक्तहेतुकारणाभ्यामनुचितं भवतीति प्रतिबोधित इति भावः । नमिः =नमिनामकः, राजर्षिः, ततः तदनन्तरं देवेन्द्रं = शक्रम्, इदं वक्ष्यमाणं वचनम् अब्रवीत् उक्तवान् ॥ २९ ॥
४१०
भावार्थ- नमिराजऋषि के प्रति देवेन्द्र ने अपना अभिप्राय इस प्रकार के हेतु एवं कारण को लेकर उपस्थित किया कि - " भवान् चौराथ धार्मिकनिग्रहकारकः " आप चौरादिक अधार्मिक व्यक्तियों के निग्रह कारक है " धार्मिक नृपतित्वात् " क्यों कि आप धार्मिक नृपति हैं । जो २ धार्मिक नृपति होता है, वह चौरादिक अधार्मिक व्यक्तियोंका निग्रह कर्ता होता है । जैसे भरतादि । इसी तरह आप धार्मिक नृपति हैं, इसलिये चौरादिक अधार्मिक व्यक्तियों के निग्रह कर्ता हैं। तथा धार्मिक नृपतित्व, चौरादिक अधार्मिक व्यक्तियों के निग्रह कारक के बिना नहीं बनता है, इस प्रकार यह कथन इन्द्रका पंचावयववाक्यरूप होने से हेतु रूप है। तथा हेतु में अन्यथानुपपत्ति का समर्थन करना यह कारण है । इस तरह चौरादिक अधर्मिक व्यक्तियों का निग्रह किये बिना आप का घर से निकलना - दीक्षित होना उचित नहीं है । इस प्रकार इन्द्र का कथन सुनकर नमिराजऋषिने इस प्रकार कहा ॥ २९ ॥
ભાવાર્થ રાજર્ષિ સમક્ષ પેાતાના અભિપ્રાય વ્યકત કરતાં કરતાં દેવેન્દ્ર या प्रहारना हेतु भने आरने उपस्थित थीं है " भवान् धार्मिक निग्रहकारकः " આપ ચોર આદિ અધાર્મીક વ્યક્તિઓના નિગ્રહ કરનાર છે. " धार्मिक नृपतित्वात् " भ ” કેમકે આપ ધાર્મિક નૃપતિ છે. જે જે ધાર્મિક નૃપતિ હોય છે તે ચાર આદિ અધાર્મિક વ્યક્તિઓના નિગ્રહ કરનાર હોય છે જેમ કે ભરતાદિ મહારાજા ! એ જ રીતે આપ ધાર્મિક નૃપતિ છે. એથી ચૌર આદિક અધાર્મિક વ્યક્તિઓના નિગ્રહ કરનાર છે. ધાર્મિક નૃપતિત્વ ચાર આદિ અધાર્મિક વ્યક્તિઓને નિગ્રહ કર્યાં સિવાય નથી ખનતું. આ પ્રકારે ઇન્દ્રનું કથન પંચાવયવ વાકયરૂપ હોવાના હેતુરૂપ છે. તથા હેતુમાં અન્યથાનુપપત્તિનું સમથન કરવું. એ કારણ છે. આ રીતે ચારાદિક અધામિક વ્યક્તિઓના નિગ્રહ કર્યા વિના પેાતાના ઘેરથી નીકળવું કે દીક્ષિત થવું ઉચિત નથી. એ પ્રકારનું ઇન્દ્રનુ વચન સાંભળીને નમિ રાજર્ષિએ આ પ્રમાણે કહ્યું. ॥ ૨૯૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨