SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ९ नमिचरिते नमिइन्द्रयोः संवादः ३७५ निगमनम् ५ । एवं पञ्चावयववाक्यात्मको हेतुरुच्यते । भवदभिनिष्क्रमणे आक्रन्दादि दारुणशब्दजनकत्वं भवदभिनिष्क्रमणानुचितत्वं विनाऽनुपपन्नमित्येतावन्मानं तु कारणम् । अनयोः पृथगुपादानं तु साधनवाक्यवैचित्र्यरचनार्थमितिध्येयम् । भवतो. ऽभिनिष्क्रमणमनुचितं भवतीति प्रज्ञापितो नमिराजर्षि देवेन्द्रमिदं वक्ष्यमाणं वचनमब्रवीदिति भावः ॥ ८॥ ऐसे कामों को नहीं करते हैं जो आक्रान्दादि दारुण शब्दों के जनक होते हैं । आपका यह निष्क्रमण इसी प्रकार का है । अतः प्राणातिपातादिक की तरह यह कर्तव्य आपके लिये उचित नहीं है । इक पंचावयव वाक्य से युक्त परार्थानुमानरूप हेतु कारण द्वारा इन्द्र ने नमिराजऋषि के अभिनिष्क्रमण को अनुचित सिद्ध किया । " आपका निष्क्रमण अनुचित है" यह प्रतिज्ञा वाक्य है। इसमें पक्ष और साध्य ये दो वाक्य हैं । अभिनिष्क्रमण पक्ष और अनुचित यह साध्यआक्रान्दादि दा. रुण शब्दजनकता इसमें हेतु है । जो २ ऐसा होता है वह २ धर्मार्थी को अननुष्ठेय-अनुचित होता है जैसे प्राणातिपातादिक यह अन्वय दृष्टान्त है। आपका अभिनिष्क्रमण भी इसी प्रकार का है, इस तरह पक्ष में हेतु का दुहराना रूप यह वाक्य उपनय है। इसलिये आक्रान्दादि दारुण शब्द का जनक होने से आपका यह अभिनिष्क्रमण अनुचित ही है, यह वाक्य प्रतिज्ञा को दुहराने रूप होने से निगमन है । आपके अभिनिष्क्रमण में માફક ઠીક નથી. જેનાથી આકંદ-વિલાપ, દુઃખ ઉત્પન્ન થાય એવાં કામ ધર્માથિ પુરુષો કરતાં નથી. આપનું આ નિષ્ક્રમણ આવાજ પ્રકારનું છે. આથી પ્રાણાતિપાતાદિકની માફક આપનું આ કામ ગ્ય નથી. આ પાંચ અવયવોથી યુક્ત પરાથનુમાનરૂપ હેતુ કારણ દ્વારા ઈન્દ્ર નમિરાજર્ષિના અભિનિષ્ક્રમણને (દીક્ષાને) અનુચિત-અયોગ્ય સિદ્ધ કર્યું. “આપનું નિષ્ક્રમણ અનુચિત છે.” આ પ્રતિજ્ઞા વાક્ય છે. આમાં પક્ષ અને સાધ્ય એ બે વાક્ય છે. અભિનિષ્ક્રમણ અને અનુચિત એ સાધ્ય આનંદાદિક દારૂણ શબ્દજનકતને એમાં હેત છે. જે જે એવું હોય છે તે તે ધર્માને માટે અનrઠેય અનુચિત હોય છે, જેવાંકે પ્રાણાતિપાતાદિક આ અવય દષ્ટાન્ત છે. આપનું અભિનિષ્ક્રમણ પણ આજ પ્રકારનું છે. આ રીતે પક્ષમાં હેતુમાં બે વારનું આ વાકય ઉપનય છે. આ કારણે આઝંદાદિ દારૂણ શબ્દ ઉપજાવનાર એટલે કે કલેશજનક હોવાથી આપનું આ અભિનિષ્ક્રમણ-દીક્ષા અનુચિત જ છે; આ વાક્ય પ્રતિજ્ઞાને બે વખત આવવારૂપ હેવાથી નિગમન છે, આપના ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy