SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ९ नमिचरिते नमेर्वैराग्यवर्णनम् ३६३ एवं तद्वचः श्रुत्वा उपशान्तमोहः प्रतिबुद्धो नमिश्चिन्तयति बहूनां संगमे रागादिकादोषाः प्रादुर्भवन्ति, न त्वेकाकिनः क्वचिद् , यथा कङ्कणानामप्यत्र भूयसां मिथोघर्षणात् कर्णज्वरकारी शब्दः संजातः, न तु तस्यैकाकिनः, तस्मादहं यावद् दारेषु कोशेषु गजाश्वादिषु राज्यभोगेषु च स्नेहाबद्धोऽस्मि, तावदेवाहं दुःखी भवामि। यदि सर्वानेतान् परित्यजामि, तदा सुखी भवामि । यतःप्राणिनां दुखस्य अवश्य पड़ती । नमिराजा के इस कथन को सुनकर नौकर लोग कहने लगे कि हे राजन् ! यह बात नहीं है-सब ही रानियां चंदन घिसने का काम तो करती हैं परन्तु आपको कंकणों की ध्वनि पीड़ा जनक है, इस ख्याल से उन सबने अपने २ हाथों के कंकण उतार कर रख दिये हैं केवल सबने एक २ कंकण मात्र ही पहिर रखा है। सो भी वह सौभाग्य के निमित्त । अतः आपको कंकणों की ध्वनि सुनाई नहीं पड़ती है। इस प्रकार नौकरों के वचन सुनकर नमिराजा कि जिनका मोह उपशान्त हो गया है, और जो प्रतिबुद्ध हो चुके हैं, विचार ने लगे कि अनेकों के संगम में ही रागादिक दोष उत्पन्न होते हैं अकेले एकाकी जनको नहीं। यहां जबतक अनेक कंकणों का परस्पर से घर्षण होता रहा, तबतक ही उनका शब्द होता रहा और उससे मुझे वेचैनी होती रही-परन्तु अकेले कंकण मात्र में तो ऐसी ध्वनि है नहीं इसलिये जबतक मैं मोह से स्त्रियों में, खजानों में, गजों एवं अश्वदिकों में, एवं राज्य भोगों में बद्ध हो ને અવાજ આવ્યા વગર રહે નહી. નમિરાજાના આ પ્રકારના કથનથી નેકરે કહેવા લાગ્યા કે-હે રાજન! એવી વાત નથી–દરેક રાણીઓ ચંદન ઘસ વાનું કામ તે કરે જ છે, પરંતુ કંકણુના અવાજથી આપના મસ્તકમાં વધુ પીડા થતી હેવાને કારણે એ સઘળી મહારાણીઓએ હાથમાં ફક્ત એકેક સૌભાગ્ય કંકણું રાખીને બાકીનાં કંકણાને હાથમાંથી ઉતારીને ચંદન ઘસવાનું કામ ચાલુ રાખ્યું છે, આ કારણે કંકણેને અવાજ પહેલાંની જેમ થતું નથી. આ પ્રકારે નકરોનું વચન સાંભળીને મિરાજા કે જેમને મેહ ઉપશાંન્ત થઈ ગયે હતું અને જે પ્રતિબદ્ધ બન્યા હતા તે વિચાર કરવા લાગ્યા છે, અને કેના સંગમથી જ રાગાદિકષ ઉત્પન્ન થાય છે. પરંતુ એકાકી જનને નહીં. ચંદન ઘસતાં રાણીઓના હાથનાં કંકણે જ્યાં સુધી પરસ્પર અથડાતાં હતાં ત્યાં સુધી તેને શબ્દ થતો રહ્યો અને એને કારણે મને બેચેની થતી રહી. પરંતુ કંકણ એકલું પડતાં એક કંકણથી કેઈ અવાજ કે ગરબડ થતી નથી. આથી જ્યાં સુધી હું સિઓમાં, સ્વજનેમાં, હાથીઓમાં, અશ્વાદિકમાં, અને રાજ્યમાં બદ્ધ થઈ રહ્યો છું ત્યાં સુધી હું દુઃખી છું. પરંતુ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy