SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ३६२ उत्तराध्ययनसूत्रे भवदाहोपशमनार्थ चन्दनघर्षणं कुर्वतानां महाराज्ञीनी कङ्कणध्वंनिर्भवति, राज्ञा कथितम्-कणध्वनि निवर्तय, तदनु सेवकेन तथैव कृतम् । ततस्तै राजदौरः समस्तानि भूषणान्युत्तारितानि, किंतु एकैकं वलयमा मङ्गलाय सौभाग्याय धृतम् । तदा तबादाश्रवणेन नमिना सेवकः पृष्टः, इदानीं कङ्कणध्वनि ने श्रूयते ? तन्मन्ये देव्यचन्दनं न घर्षन्ति । सेवकेनोक्तम् स्वामिन् ! सर्वा देव्यश्चन्दनं घर्षन्ति, किं तु भूषणध्वनेर्भवत्पीडाजनकत्वेन भूषणान्युत्तारितानि, केवलमेकैकं वलयमात्रं मङ्गलार्थ धृतमिति न तद् ध्वनिरुत्पद्यते । उठे थे और कहने लगे कि यह किस चीज की ध्वनि हो रही है ? इसको बन्द करो-क्यों कि इससे मेरे सर में शूल के जैसी पीड़ा उत्पन्न होती है। नौकरों ने उस समय कहा कि महाराज! आपके दाहोपशमन के लिये चन्दन का घर्षण करने वाली महारानियों के कंकणों की यह ध्वनि है। यह सुनकर नमिराजाने कहा कि-इस ध्वनिको बन्द करवा दो । नोकरों ने ऐसा ही किया। अब क्या था उन समस्त अन्तः पुर की रानियों ने अपने २ हाथ के कंकण उतार कर रख दिये । सिर्फ सौभाग्य के चिह्न स्वरूप एक २ मांगलिक कंकण ही वे सब पहिरे रहीं। अब नमिराजा को जब कंकणों की ध्वनि सुनने में नहीं आने लगी तब उन्होंने नोकरों से पूछा-मालूम पड़ता है कि अब रानियां चंदन घिसने का काम नहीं करती हैं। यदि करती तो उनके कंकणों की ध्वनि सुनाई એટલે તે સહન ન થતાં અકળાઈ જતા હતા. આથી તેણે પૂછયું કે આ શાને અવાજ થઈ રહ્યો છે? એને બંધ કરે. કેમકે–એ અવાજથી મારા માથામાં શૂળ જેવી પીડા થાય છે. નોકરોએ આ સમયે કહ્યું કે-મહારાજ ! આપના દાહના શમન માટે મહારાણીઓ જાતે ચંદન ઘસી રહ્યાં છે. ચંદન ઘસતાં ઘસતાં તેમના હાથમાં રહેલાં સૌભાગ્ય કંકણે અથડાતાં અવાજ થાય છે. આ સાંભળીને નમિ રાજાએ કહ્યું-એ અવાજ ગડબડ બંધ કરાવી દે. નેકરેએ એને તરત જ અમલ કર્યો. પરંતુ રાણીઓએ એથી સંતોષ ન માનતાં ચંદન ઘસવાના હેતુથી પોતાનાં હાથમાંના એક શીવાય બધાં કંકણે કાઢી નાખ્યાં સૌભાગ્યના ચિન્હરૂપ ફક્ત એક એક માંગલીક કંકણને રાખીને પૂર્વવત્ સુખડ ઘસવાનું કાર્ય ચાલું રાખ્યું. નમિ રાજાના કાને જ્યારે કંકણેને અવાજ આવતા બંધ થયે ત્યારે તેણે કરોને પૂછયું-હવે રાણીઓએ ચંદન ઘસવાનું બંધ કર્યું હોય તેવું લાગે છે. કારણ કે જે તે ચંદન ઘસવાનું કામ કરતી હોય તે તેમના હાથના કંક ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy