SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ७ गा० ५ बालानां नरकप्राप्तिकथनम् २३७ त्यक्तवान् । तस्य तां दशामवलोक्य नाद्य दुग्धं पातुमिच्छामि । धेनुः प्राह- वत्स ! मया प्रागेवोक्तम् - म्रियमाणाय रोगिणे पथ्यापथ्यविवेकं विना प्रियभोजनदानमिवामै एडकाय गृहपतिर्लालनं नवनवतृणौदनाद्याहारदानं च करोति । तस्मात् निमित्तकं वा मा कुरु धृतिमाश्रित्य दुग्धं पिब, इत्येवमुक्तोऽसौ वत्सः स्वमातुः स्तन्यं पीतवान् । यथा स मेषः प्राघूर्णकाय कल्पितस्तथा बालो नरकायुष्याय कल्पते इति बोध्यम् ॥ ४ ॥ ॥ इत्येडकदृष्टान्तः ॥ 1 उसके विह्वल हो गये । बडी बुरी तरह से वह रोने लगा, हर तरह से उसने अपनी दीनता दिखलाई परन्तु मालिकको इसकी तरफ जरा भो प्रेम नहीं हुआ। उस तीक्ष्ण शस्त्र के आघात से देखते देखतेही उसके प्राण चले गये, उसकी इस प्रकारकी करुणा जनक दशा देखकर आज मेरी दूध पीनेकी इच्छा नहीं होरही है । बच्चेकी बात सुनकर माताने कहा- यह बात तो मैंने पहिले से ही तुझ से कही थी कि इसके लिये जो गृहपति नवीन २ ओदन तथा हरी २ घास खाने को दे रहा है तथा उसका लालन पालन कर रहा है वह सब इसका मरने के सन्मुख हुए रोगी के लिये पथ्यापथ्य के विना विचारे प्रिय भोजन देने के समान है । इसलिये इस बात की त चिन्ता मत कर और न अपने चित्त को क्लेशित कर । धैर्य का अवलम्बन कर दूध पी । इस तरह माता की बात सुनकर बच्चे ने सब प्रकार के विकल्पों का परित्याग कर अपनी माता का दूध पीना प्रारंभ कर दिया । इस दृष्टान्त से केवल इतना ही भाव निकलता है कि આંખા વિહવળ બની ગઈ, ઘણી જ ખરાબ રીતે તે આક્રંદ કરવા લાગ્યા, દરેક રીતે પેાતાની દીનતા ખતાવી પરંતુ માલિકને તેના તરફ જરા સરખીચે દયા ન આવી. એ તીક્ષ્ણ શસ્રના ઘાથી જોતજોતામાં તેના પ્રાણ ચાલ્યા ગયા. તેની એ પ્રકારની યાજનક દશાને જોઈ ને આજ દૂધ પીવાની મને જરાએ ઈચ્છા થતી નથી. અચ્ચાની વાત સાંભળીને માતાએ કહ્યું-આ વાત તા મં અગાઉ તને કહી હતી કે, તે ઘેટા માટે માલિક જે સારા એવા લીલા ચાર અને સમયસર પાણી વગેરેથી એનું લાલન પાલન કરી રહ્યો હતા તે બધુ મરણ પથારીએ પડેલા રાગીને પાપમ્ ના વિચાર વગર અપાતા ભાજન સમાન છે માટે હવે તું આ વાતની ચિંતા કરી તારા ચિત્તમાં કલેશને સ્થાન ન આપ. ધૈર્યનું અવલંબન કરીને દૂધ પી. આ પ્રકારની માતાની વાત સાંભળી વિકલ્પના પરિત્યાગ કરીને તે વાછરડાએ દૂધ પીવાનું શરૂ કર્યું". આ દૃષ્ટાંતથી ફ્ક્ત એટલે જ ભાવ નિકળે છે કે, જે પ્રકારે એ ઘેટું. મહેમાનાને લાગ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy