SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ २३६ उत्तराध्ययनसूत्रे प्राघूर्ण समागते सति मेषस्य मृत्युर्भविष्यति । अतः शुष्कस्वल्पतॄणमाप्तिस्तव शोभना, उपद्रवनिर्मुक्तजीवनं वरम्, एवं स्वजनन्या प्रेमपूर्वकमुक्तः सन् स वत्सः क्षीरं पिबति । अथान्यदा तत्स्वामिनो गृहे प्राघूर्णका आयाताः । तदैकस्वामी तं हत्वा तान् प्राघूर्णकान् भोजयामास । अथ स वत्सरतमेडकं हन्यमानं दृष्ट्वा सायंकाले मातुः स्तन्यं न पिबति, मात्रा तत्कारणं पृष्टोऽसौ प्राह - जननि ! अद्य बहवः माघूर्णका आयाताः । ततो मत्स्वामिना स मेषो हतः, शस्त्रमहारे कृते व्यात्तमुखः कृष्टजिह्वाग्रो विह्वलनयनः स विस्वरं नदन् परमदीनस्तीक्ष्णशस्त्राघातेन प्राणान् परिघर आ जावेगा तब ही इस बिचारे की मृत्यु हो जायगी, अतः शुष्क, स्वल्प तृण की प्राप्ति ही अपने लिये अच्छी है । इससे जीवन तो कम से कम उपद्रव से निर्मुक्त बना हुआ है जब इस प्रकार अपनी माता ने उसको समझाया तो संतोष बंध गया और दूध पीने लगा । एक समय की बात है - उसके मालिक के घर पर बहुत से पाहुने आये । दुर्मति ने उस बिचारे मेंढे को उनके लिये मार कर खिला दिया। जब गाय के बच्चे ने उस मेंढे की यह हालत देखी तो उसने फिर से सायंकाल में अपनी माता का दूध पीना छोड़ दिया। माता ने पुनः दूध न पीने का कारण पूछा तो उसने कहा- जननि ! आज अपने मालिक के यहाँ बहुत पाहुने आये हैं, सो मालिक ने उस मेंढे को बड़ी निर्दयता से मार डाला है । जब उसने उसके ऊपर शस्त्र का प्रहार किया तो उस बिचारेने अपना मुख फाड़ दिया- जीभ उसकी बाहर निकल पडी, नेत्र માલિકને ઘેર જ્યારે કાઈ મહેમાન આવી પહાંચશે ત્યારે આ બીચારાને મારી નાખવામાં આવશે. આથી સારૂં તે એ છે કે સુકા અને થાડા ઘાસની પ્રાપ્તિ જ આપણે માટે ઉત્તમ છે. આથી જીવન તેા એછામાં એવું ઉપદ્રવથી મુકત બન્યું' છે ! જ્યારે આ પ્રકારે પેાતાની માતાએ વાછરડાને સમજાવ્યો એટલે તેના મનને સતાષ થયા અને દૂધ પીવા માંડયેા. એક સમયની વાત છે, તેના માલિકને ઘેર ઘણા મહેમાન આવ્યા તેમને સેાજન આપવા માટે તે ખીચારા ઘેટાને મારી નાખવામાં આળ્યે, અને તેનું માંસ મહેમાનાને ખવરાવ્યું. જ્યારે ગાયના વાછરડાએ તે ઘેટાની આ પ્રમાણેની હાલત જોઈ ત્યારે ફરીથી તેણે સાંજના પેાતાની માતાનું દૂધ પીવું છેાડી દીધું. માતાએ ફરીથી દૂધ ન પીવાનું કારણ પૂછ્યું તે તેણે કહ્યું, મા ! આજ આપણા માલિકને ત્યાં ઘણા મહેમાન આવ્યા છે, તેથી તેમના સત્કાર માટે માલિકે તે ઘેટાને ઘણી નિર્દયતાથી મારી નાખ્યા. જ્યારે તેણે તેના ઉપર શસ્રના પ્રહાર કર્યો ત્યારે તે ખીચારાનું માઢું ફાટી ગયું. જીભ તેની ખહાર નીકળી પડી, ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy