________________
___उत्तराध्ययनसूत्रे माह-'सिसुणागु व्व' इति। शिशुनागः गण्डूपदः अलसनामको द्वीन्द्रियजीवविशेष इत्यर्थः, मृत्तिकामिव । यथा स स्निग्धशरीरतया बहिःप्रदेशे रेणुभिरवगुण्व्यते, अन्तश्च मृत्तिकामेव भुते, इति बहिरन्तश्च द्विधाऽपि मलमुपचिनोति, तथा. ऽयमपि । अस्य दृष्टान्तस्य प्रदर्शनेऽयमभिप्रायः-यथा शिशुनागो बहिरन्तश्वोपचितमलो मृत्तिकातो बहिनिःसरन् सूर्यकिरणसंस्पर्शादिहैव शुष्यन् क्लिश्यति विनष्टश्च भवति, तथा बालोऽप्युपचितमलः कर्मवशादिहैव जन्मनि क्लिश्यति विनश्यति च॥१०॥ संचय किया करता है । (सिसुणागु व्व - शिशुनाग इव ) जैसे अलस नाम का द्वीन्द्रियजीवविशेष ( मट्टियं-मृत्तिकाम् ) स्निग्ध शरीरवाला होने से बाहर में मिट्टी से ही लथपथ रहा करता है, और भीतर में मिट्टी को ही खाया करता है । अर्थात् जिस प्रकार केंचुआ ( अलसीया) बाहर में मिट्टी से अवगुंठित शरीरवाला होता है, और भीतर में मिट्टी ही खाया करता है, इस प्रकार वह भीतर बाहिर दोनों ही जगह में मल का संग्रह करता है, उसी प्रकार बालजीव भी राग और द्वेष, अन्तरंग एवं बहिरंग प्रवृत्ति से ज्ञानावरणीयादिकरूप मल का संचय करते रहते हैं। इस दृष्टान्त से सूत्रकारका यह अभिप्राय है कि जिस प्रकार शिशुनाग-केंचुआ (अलसीया) बाहर और भीतर उपचित मलवाला होता है, और मृत्तिका से जब वह बाहिर निकलता है तब सूर्य की किरणों के लगने से उसके शरीर के ऊपर की मृत्तिका-मिट्टी शुष्क हो जाती है तब वह भी सूकने लग जाता है इससे वह सिकुड़ता हुआ विशेष कष्ट पाता है और धीरे २ नाश को प्राप्त हो जाता है । उसी प्रकार जो सिसुणागु ब्व-शिशुनाग इव रेभ सणसीयारामेद्रियवाणे। विशेष मट्रियंमृत्तिकाम् स्निय शरीरपाणे। पाथीमाथी थे भाटीथी २शहाणायो। २॥ ४२ છે, તેમજ માટી ખાઈને શરીરમાં જ માટી ભરે છે. તેમજ જેવી રીતે ઉદરનું શરીર બહારથી પણ માટીથી મલીન બનેલું હોય છે. તેમજ તેજ માટી ખાઈને પાછો શરીરમાં ભરે છે. એ રીતે તે અંદર બહાર બને જગાએ ગંદવાડમળને જ સંગ્રહ કરે છે. આજ રીતે બાલ અજ્ઞાની જીવ પણ રાગ અને દ્વેષ અન્તરંગ અને બહિરંગ વૃત્તિથી જ્ઞાનાવરણીયાદિક રૂપ મળને સંચય કરતે રહે છે. આ દષ્ટાંતથી સૂત્રકાર એ કહેવા માગે છે કે જે પ્રમાણે અળસીયું બહારથી તેમજ અંદરથી પણ માટીથી જ રગદોળાએલું હોય છે. અને જ્યારે તે ભીની માટી ચાટેલા શરીર સાથે બહાર નીકળે છે ત્યારે સૂર્યનાં કિરણે તેના ઉપર પડવાથી તેના શરીર ઉપરની માટી સુકાઈ જાય છે. તે સાથે તેનું શરીર પણ તરડાવા માંડે છે. અને તેથી ઘણી વેદના તેને ભેગવવી પડે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨