SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ५ गा० ४ केषों कीदृशं मरण भवेदिति कथनम् १२७ मा मा हु विचिंतेज्जा, जीवामि चिरं मरामि य लहुं-ति । जइ इच्छसि तरिउं जे, संसारमहोदहिमपारं ॥१॥ छाया-मा मैव विचिन्तयेः, जीवामि चिरं म्रिये च लघु इति । यदीच्छसि तरीतुं संसारमहोदधिमपारम् ॥ १॥ तच्च-'उत्कर्षेण ' उत्कर्षोंपलक्षितं केवलिसम्बन्धीत्यर्थः । अकेवलिनो हि संयमजीवितं दीर्घमिच्छन्त्यपि मुक्तिप्राप्तिहेतुत्वात् । केवलिनस्तु कृतकृत्यतया वास्तव में यह मरण सकाम नहीं है, क्यों कि चारित्रवान् पुरुषों के मरण की अभिलाषा निषिद्ध होने से होती नहीं है। कहा भी है" मा मा हु विचिंते ज्जा जीवामि चिरं मरामि य लहुँ ति । जइ इच्छसि तरिउं जे, संसारमहोदहिमपारं" ॥१॥ __ यही बात इस आगम वाक्य से पुष्ट की गई है-चारित्रवान् जीव को न तो शीघ्र मरण की अभिलाषा करनी चाहिये और न अधिक समय तक जीवन की। क्यों कि इस प्रकार की अभिलाषा अपार संसारसमुद्र से पार होने में बाधक होती है। यह सकाम मरण (उकोसेण-उत्कर्षण) उत्कृष्ट की अपेक्षा (सई भवे-सकृत् भवेत् ) एक ही बार होता है। यह कथन केवली को लक्ष्य में लेकर किया गया है। जो केवली नहीं हैं वे संयम जीवित को मुक्ति की प्राप्ति का हेतु होने से दीर्घकाल આવે તે ભલે આવે એવી મરણની અભિલાષાથી જે મરણ થાય છે તેનું નામ સકામ મરણ છે. આ પ્રકારનું મરણ ચારિત્ર સંપન્ન પ્રાણીઓને જ થાય છે. આને અભિપ્રાય ફક્ત એ છે કે, તેમને મરણ કાળ સમીપ આવતાં એ સમયે તેમને મરણજન્ય દુઃખ થતું નથી. આટલા માટે એ મરણ ઈચ્છાથી પ્રાપ્ત કરેલ સમાન ગણવામાં આવે છે. એટલે વાસ્તવમાં આ મરણ સકામ નથી. કારણ કે ચારિત્રવાન પુરુષને મરણની અભિલાષા કરવી નિષેધ હેવાથી એવી ઈચ્છા કરતા નથી. કહ્યું પણ છે " मा मा हु विचिंते ज्जा जीवामि चिरं मरामि य लहुं ति। ___ जइ इच्छसि तरिउं जे संसारमहोदहिमपारं ॥" આ વાતને આગમ વાયથી પુષ્ટ કરવામાં આવેલ છે–ચારિત્રવાન જીવે ન તે જલદીથી મરણ થાય તેવી અભિલાષા કરવી જોઈએ કે ન તે વધારે જીવવાની ઈચ્છા કરવી જોઈએ. કેમકે આ પ્રકારની અભિલાષા સંસાર સમુદ્રને પાર કરવામાં બાધક બની રહે છે. આવું કામ મરણ ઉત્કૃષ્ટની અપેક્ષાથી એક જ વાર થાય છે. આ કથન કેવળીને લક્ષમાં લઈને જ કહેવામાં આવેલ છે. જે કેવળી નથી તે સંયમ જીવિતને મુક્તિના પ્રાપ્તિને હેતુ હેવાથી દીધું ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy