SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ उत्तराध्ययनसूत्रे तस्य प्रशंसां कुर्वता आत्मा नगरं लोकश्च नाशितः । तथा भवानपि अस्याविधि - प्रवृत्तस्य प्रशंसां कुर्वन् आत्मानं समस्तगच्छं चोच्छेदयति । ततस्तद्वचनं श्रुत्वा स आचार्यः साध्वाभासमविनीतं शिष्यं स्वगच्छतो निष्कासितवान् । तस्माद् दुःशीलस्य निष्कासनं श्रेयस्करम् ॥ ४ ॥ देखते २ वह समस्त नगर उस राजा के महलसहित एकदम जल कर नष्ट हो गया । राजाने इससे असंतुष्ट हो उस वणिक को दण्डित करके अपने नगर से बाहर निकाल दिया। राजा जो पहिले से उस वणिक के इस कार्य की प्रशंसा न करता तो उसका होसला आगे भी इस कार्य को करने के लिये नहीं बढता । समस्त नगर एवं राजमहल जो नामशेष हुए उसका प्रधान कारण उस राजा की ही नासमझी है। इसी तरह साधु के अकल्पनीय कार्य में प्रवृत्त इस अविनीत शिष्य की जो आप प्रशंसा करते हैं उससे इसका हौसला बढता है, आगे भी अकल्पनीय कार्य करने में सोत्साह बनता है । जिसका अन्तिम फल होगा गच्छका उच्छेद, और इस उच्छेदजन्य दोषों के भागी होना पड़ेगा आप को, अतः आपका अपनी और गच्छकी रक्षानिमित्त इस अविनीत को गच्छ से बाहर कर देने में ही श्रेय है । इस प्रकार आये हुवे आचार्य महाराज के कथन पर अच्छी तरह ध्यान देकर गच्छाचार्यजीने उस अविनीत शिष्य को अपने गच्छ से बाहर कर दिया । क्यों कि दुःशील शिष्य का गच्छ से संबंधविच्छेद करना श्रेयस्कर ही माना गया है ॥ ४॥ સારી રીતે દંડ કરવા ઉપરાંત તેને પેાતાના શહેરમાંથી કાઢી મૂકયો. રાજા જો વણીકના એ કાર્યની પ્રશંસા ન કરત તો એ વણીકની તાકાત નહાતી કે દર વરસે આ પ્રમાણે અગ્નિવાલા પ્રગટાવી શકે. સમસ્ત શહેર અને રાજમહેલ ખળી ગયાં તેનુ પ્રધાન કારણ એ રાજાની મીનસમજદારી જ છે. એ રીતે સાધુના અકલ્પનીય કાર્યમાં પ્રથમ આ અવિનીત શિષ્યની આપ પ્રશંસા કરા છે, એથી એ પેાતાના મનમાં ફુલાઈને આગળ ઉપર આથી પણ વિશેષ અકલ્પનીય કાર્યમાં આગળ વધશે. જેનુ અંતિમ ફળ ગચ્છના ઉચ્છેદમાં આવવાનું અને એ ઉચ્છેદજન્ય દાષાના ભાગી આપને બનવું પડશે. આથી આપની અને ગચ્છની રક્ષા માટે આ અવિનીતને ગચ્છમાંથી મહાર કરી દેવામાંજ શ્રેય છે. આ પ્રકારે આવેલા આચાય મહારાજના કહેવા ઉપર સારી રીતે ધ્યાન દઈ ગચ્છાચાર્યજીએ એ અવિનીત શિષ્યને પેાતાના ગચ્છથી બહાર કરી દીધા. કેમકે દુઃશીલ શિષ્યનો ગચ્છથી વિચ્છેદ કરવા એ શ્રેયસ્કર માનવામાં આવેલ છે (૪). ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy