SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १ गा. ४ सदृष्टान्तमविनीतलक्षणम् ३९ सर्वत्र तिरस्कृता भवति, एवमविनीतः खलु कुलगणसंधैर्दीलना-निन्दना-खिंसनापूर्वकं निष्कासितः सर्वत्र तिरस्कार लभते । न चाविनीतस्यानिष्कासने का हानिरिति चेद् अत्रोच्यते-अविनीताऽनिष्कासने कुलगणसंघेषु महाननर्थः संभवति । बनकर जहां भी जाती है वहां से निकाली जाती है-उसे कहीं पर भी किसी का भी सहारा नहीं मिलता है, इसी प्रकार जो शिष्य दुःशील है अपने उपकारी गुरुओंतक के भी दोषोंको देखता रहता है, आचारभ्रष्ट होता है वह भी संघ से विना किसी विचार के गुरुओं द्वारा बाहर कर दिया जाता है । कुत्ती के जब कान सड़ जाते हैं तब वह अपनी रक्षा और शांति प्राप्त करने की अभिलाषा से एकान्तस्थान का सहारा लेने की अभिलाषा करती हुई इधर उधर फिरती है, इसका अभिप्राय यह है कि कुत्ती का स्वभाव विना प्रयोजन इधर उधर भटकने का होता है और जब उसका कोई अवयव सड़ जाता है और उसमें कीडे पड़ जाते हैं तब वह अधिक आकुल व्याकुल बन अधिक मात्रामें इधर उधर भ्रमण करने लगती है । इसी प्रकार जिस शिष्य को अविनीततारूपी रोग लग गया है वह भी गुरु की आज्ञा बाहर होकर विना किसी प्रयोजन के यों ही, अथवा यहां पर मुझे मन के माफिक वर्तन करने की जगह प्राप्त होगी, इस आशासे इतस्ततः घूमता फिरता है, अपने कर्तव्य से सदा विमुख रहता है, एतावता સ્થાન ગોતવા માટે એ જ્યાં ત્યાં ભટકે છે, જ્યાં જ્યાં જાય છે ત્યાંથી એ બીચારીને કાઢી મુકવામાં આવે છે. કેઈ પણ સ્થળે સુખ કે આશ્રય મળતો નથી. આ પ્રકારે જે શિષ્ય દુઃશીલ છે. પિતાના ઉપકારી ગુરૂમાં પણ તે દેષ ગેત્યા કરે છે, આચારભ્રષ્ટ બને છે તેને પણ સંઘથી કઈ પ્રકારના વિચાર વગર ગુરૂઓ દ્વારા કાઢી મુકવામાં આવે છે. કુતરીને જ્યારે કાન સડી જાય છે ત્યારે તે બીચારી પિતાની રક્ષા અને શાન્તી પ્રાપ્ત કરવાની અભિલાષાથી એકાન્ત સ્થાનનો આશ્રય ગોતવાની અભિલાષા સાથે જ્યાં ત્યાં ભટકે છે. કુતરાનો સ્વભાવજ જ્યાં ત્યાં ભટકવાનો હોય છે તેમાં એ જ્યારે તેનું કોઈ અવયવ સડી જાય છે અને તેમાં કીડા પડે છે ત્યારે ખુબજ વ્યાકુળ બની વધુ પ્રમાણમાં જ્યાંથી ત્યાં ભટકે છે. આ પ્રકારે જે શિષ્યને અવિનીતતા રૂપી રોગ લાગુ પડે છે તે પણ ગુરૂની આજ્ઞા બહાર જઈ કઈ પ્રજન વગર “મને અહિં મારા મન માફક વર્તવાની જગ્યા મળશે એવી આશામાં જ્યાં ત્યાં ઘુમ્યા કરે છે. પિતાના કર્તવ્યથી સદા વિમુખ બને છે અને એ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy