SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे चिदतिक्षुधया पीडितो गुरुश्चिन्तयति आहारानयनाथ क्षुद्रबुद्धिं प्रेषयामीति, तावदसौ क्षुद्रबुद्धिः स्वगुरोः प्राणव्यपरोपणार्थ चतुर्विधसंघसमक्षमवादीत्-गुरुणा शरीरमतिकृशं शक्तिरहितं विलोक्य यावज्जीवमनशनं स्वीकृतम् , क्षुद्रबुद्धिवाक्यं श्रुत्वा चतुर्विधसंघस्तदैवाचार्यस्य समीपमागत्याब्रवीत्-धन्योऽसि कृतपुण्योऽसि महात्मन् ! भवान् जिनशासनभास्करः करुणासागरः, यत् खलु भवता विचारते थे और मनही मन कहते थे-देखो तो सही इसकी कितनी बड़ी भारी अज्ञानता है जो विना निमित्त के ही क्रोध किया करता है, चाहे जिससे झगड़ा करता है, समझाने पर भी नहीं मानता है, अभिमान का पुतला बना हुआ है, मर्मच्छेदी मृषावचन बोलने में इसे संकोच तक नहीं होता, अब इसका इलाज क्या किया जावे, कुछ भी उपाय नहीं, अनुपायवस्तु में सहनशीलता धारण करना ही उचित है । इस प्रकार के विचार से गुरुमहाराज शान्त होकर उस के द्वारा प्रदत्त कष्टोंको सहते रहते। एक समय की बात है जब कि गुरु-महाराज क्षुधा से पीड़ित होकर आहार लाने के लिये क्षुद्रबुद्धिको भेजनेका विचार कर रहे थे कि इतने में क्षुद्रवुद्धि ने गुरुमहाराज को मारने के अभिप्राय से चतुर्विध संघ के समक्ष ऐसा प्रकट कर दिया कि वृद्धावस्था के कारण गुरुमहाराजने शरीर की स्थिति कमजोर जानकर यावज्जीव अनशनव्रत-संथारा धारण कर लिया है । क्षुद्रबुद्धि के इस प्रकार वचनों હોવાનું પિતે વિચારતા અને મનમાં જ કહેતા કે જુઓ તે ખરા આની કેટલી બધી અજ્ઞાનતા છે કે જે વિના નિમિત્ત કોલ કર્યા કરે છે, ચાહે તેનાથી ઝગડે છે, સમજાવવા છતાં પણ માનતો નથી, અભિમાનનું પુતળું બની ગયો છે. મર્મવેધક મૃષા વચન બોલવામાં તેને સંકોચ થતું નથી, હવે એને ઈલાજ શું થઈ શકે, કેઈ ઉપાય નથી. અનુપાય વસ્તુમાં સહનશીલતા ધારણ કરવી તે જ ઉચિત છે. એવા પ્રકારના વિચારથી ગુરૂમહારાજ શાન્ત બનીને તેનાથી અપાતા કષ્ટોને સહ્યા કરતા. એક સમયની વાત છે જ્યારે ગુરૂ મહારાજ ભુખથી પીડિત બનીને આહાર લાવવાને સુદ્રબુદ્ધિને મેકલવાનો વિચાર કરતા હતા એટલામાં ક્ષુદ્રબુદ્ધિએ ગુરૂમહારાજને મારવાના અભિપ્રાયથી ચતુર્વિધ સંઘની સમક્ષ એવું પ્રગટ કર્યું કે વૃદ્ધાવસ્થાને કારણે ગુરૂ મહારાજના શરીરની સ્થિતિ સારી રહેતી ન હોવાથી તેમણે જ્યાં સુધી જીવે ત્યાં સુધી અનશન વ્રત ધારણ કરેલ છે. ક્ષુદ્રબુદ્ધિના આ પ્રકારનાં વચન ઉત્તરાધ્યયન સૂત્ર: ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy