SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ सप्तमनिह्नवगोष्ठमाहिलदृष्टान्तः ७७१ मन्यते चेत् , तर्हि जीवेन सह भवान्तरे कर्म न गच्छेत् , देहस्थनिःश्वासादिवायुवत् । ___ तस्माद् रागादिबन्धहेतूनां सद्भावात् संपूर्णात्मनि सर्वैः प्रदेशनिबद्धं कर्म भवतीति मन्यताम् । जीवेन सहाविभागसम्बन्धात् कदापि कर्मणः पृथग्भावो नैव स्यादिति तद्वचो नैव श्रद्धेयम् , यतः क्षीरनीरयोरविभागसम्बन्धवतोरपि हंसचन्चुना पृथग्भावो जायमानः प्रत्यक्षेण निरीक्ष्यते । संचरणस्वभाववाला माना जाय तो भवान्तर में जो कर्म जीव के साथ जाते हैं यह बात ठीक नहीं बैठ सकेगी, क्यों कि देह में स्थित वायु, आदि जैसे जीव के साथ नहीं जाते हैं। इसलिये ऐसा ही मानना चाहिये कि रागादिक बंध के कारणों के सद्भाव में संपूर्ण आत्मामें समस्त प्रदेशों के साथ कर्म निबद्ध होता है, स्पृष्टमात्र नहीं रहता। जीव के साथ कर्मों का अविभक्त संबंध है, इसलिये वह कभी भी जीव से पृथक् नहीं हो सकते, ऐसी जो गोष्ठमाहिल की तर्कणा है वह श्रद्धेय नहीं है। यह तो प्रत्यक्ष से स्पृष्ट प्रतीत होता है कि दूध और पानी अविभक्त हैं-परन्तु हंसकी चंचु उन्हें अलग २ कर देती है । इसलिये यह "जो अविभक्त हैं वे पृथक् नहीं हो सकते” कैसे एकान्ततः माना जा सकता है। इसी तरह सुवर्ण और सुवर्णपाषाण परस्पर में अविभक्त रहते हैं परन्तु अग्नि का संयोग उन्हें अलग २ कर देता है। થાય છે તે ન થવું જોઈએ. જે કર્મોને સંચરણ સ્વભાવવાળા માનવામાં આવે તે ભવાન્તરમાં (ભવ ભવમાં) કર્મ જીવની સાથે જાય છે એવી માન્યતા છે તે પણ ઠીક બેસી શકશે નહીં, કેમ કે એવી રીતે તે દેહમાં રહેલાં વાયુ વિગેરે પણ જીવની સાથે જતાં નથી. એટલા માટે એ માનવું જોઈએ કે, રાગાદિક બંધના કારણેના સદૂભાવથી સંપૂર્ણ આત્મામાં સમસ્ત પ્રદેશની સાથે કર્મ નિબધ હોય છે, સ્પશીને માત્ર રહેતાં નથી. જીવની સાથે કર્મોને અવિભક્ત સંબંધ છે. આ કારણે તે કદી પણ જીવથી જુદાં થઈ શકતાં નથી. એવા જે ગષ્ટમાહિલના તર્ક વિતર્ક છે તે, શ્રધ્ધા કરવા જેવો નથી. એમ તે પ્રત્યક્ષથી સ્પષ્ટ ખાત્રી થાય છે કે, દૂધ, અને પાણી અવિભક્ત છે પરંતુ હંસની ચાંચ તેને અલગ કરી દે છે આથી એ નિયમ જણાય છે કે જે અવિભક્ત છે તે જુદાં પડી શકતાં નથી તે સિધ્ધાન્તને કઈ રીતે એક સ્વરૂપ માનવામાં આવે, એજ પ્રમાણે સુવર્ણ અને કાચું સોનું (માટી સહિતનું) પરસ્પરમાં અવિભક્ત રહે છે પરંતુ અગ્નિને સંગ તેને અલગ અલગ કરી દે છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy