SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ ७२४ उत्तराध्ययन सूत्रे यस्तु प्रतिवस्तुविभागः - एते हस्तिनः, अमी अश्वाः, इमे रथाः, एते पदातयः, एते खकुन्तादयः, शिरस्त्राणकवचादयः, पटकुटिकाः, ध्वजाः, पताकाः ढक्का - शङ्खकाहलादयः, कर भरासभादयश्चेत्यादिको भेदाध्यवसायः सोऽनेकोपयोग उच्यते । 'मम वेदना वर्तते' इत्येवं सामान्यरूपतया युगपत् शीतोष्णरूपं ज्ञानद्वयं वर्तते, किन्तु - शीतोष्णवेदनाविशेषतया युगपदुपयोगद्वयं न भवति । पूर्वं सामान्यज्ञानसापेक्षं विशेषज्ञानं भवति । सामान्यस्या नेकविशेषाश्रयत्वात् । पूर्व वेदनासामान्यं गृहीत्वा धनगुप्त आचार्य उत्तर देते हैं-अच्छा वत्स ! सुनो-सामान्य उपयोग का नाम एक उपयोग है, इसका तात्पर्य यह है कि जैसेसेना वन आदि का जो ज्ञान होता है उसमें भिन्न २ पदार्थों का युगपत् ज्ञान नहीं होता है । एक साथ सामान्यतया सब का ज्ञान होता है । इसीका नाम सामान्य उपयोग एक उपयोग है। जहां प्रति वस्तु का अलग २ ज्ञान होता है जैसे ये हाथी हैं, ये घोडे हैं, ये रथ हैं, ये पदाति हैं, ये खङ्ग कुन्त आदि हथियार हैं, ये शिरस्त्राण हैं, ये कवच हैं, इत्यादि, इसका नाम अनेक उपयोग है । विशेष पदार्थों के ग्रहण में एक काल में एक ही उपयोग - ज्ञान उपयोग होता है । " मुझे वेदना हो रही है " यहां पर सामान्यरूप से एक साथ शीतोष्णरूप दो ज्ञान हैं किन्तु शीतउष्ण वेदना विशेषरूप से एक साथ दो उपयोग नहीं हैं । पहिले सामान्य ज्ञान होता है पश्चात् विशेषज्ञान होता है। विशेषज्ञान सामान्यज्ञानसापेक्ष ही होता है, ધનગુપ્તાચાર્ય ઉત્તર આપે છે કેઃ-હે વત્સ ! સાંભળે। સામાન્ય ઉપચેગનુ નામ એક ઉપયાગ છે. એ કહેવાનેા આશય એ છે કે, જેમ–સેના, વન, વિગેરેનું જે જ્ઞાન થાય છે તેમાં અલગ અલગ પદાર્થોનું યુગપત્ જ્ઞાન થતું નથી પણ એક સાથે સામાન્યતઃ સર્વ જ્ઞાન થાય છે. એનું નામ સામાન્ય ઉપયોગ એક ઉપયાગ છે. જ્યાં દરેક વસ્તુનુ અલગ અલગ જ્ઞાન થાય છે જેમકે આ હાથી છે, આ ઘેાડા છે, આ રથ છે, આ પદાતિ છે, આ ખડ્રગ કુંત આદિ હથીયાર છે, આ શિરસ્ત્રાણુ છે, આ કવચ છે, વિગેરે વિગેરે! આનું નામ અનેક ઉપયાગ છે. વિશેષ પદાર્થોના ગ્રહણમાં એક કાળમાં એક જ ઉપયાગ—જ્ઞાન-ઉપયેગ હોય છે. “ મને વેદના થઈ રહી છે ” અહી સામાન્ય રૂપથી એક સાથે શીતાણુ રૂપ એ જ્ઞાન છે. પરંતુ શીત-ઉષ્ણુ વેદના વિશેષરૂપથી એક સાથે એ ઉપયેગ નથી. પહેલાં સામાન્ય જ્ઞાન થાય છે અને પછીથી વિશેષજ્ઞાન થાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy