SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ D प्रियदर्शिनी टीका. अ०३ गा०९ एकसामयिकक्रियावये गुरुशिष्ययोः संवादः ७१७ ___ समयावलिकादिकालभेदस्य दुर्लक्ष्यतया कालभेदेन प्रवृत्तमपि क्रियाद्वयसंवेदनमुत्पलशतपत्रवेधवद् युगपत् प्रवृत्तमिव मन्यसे । उत्पलपत्रशतकमूर्धाधाक्रमेण व्यवस्थितं सुतीक्ष्णयाऽपि सूच्या समर्थेनापि वेधक; न समकालमेव विध्यते, किंतु कालभेदेन, उपर्युपरितने पत्रे त्वविद्वेऽधोऽधस्तनपत्रस्य वेधासंभवात् । तत्र वेधकर्ता वेधं युगपद्विहितमेव मन्यते, तद्वेधनकालभेदस्य सूक्ष्मतया दुरवबोधत्वात् । यथा वा--अलातचक्रं कालभेदेन दिक्षु भ्रमदपि भ्रमणकालभेदस्य सूक्ष्मतया दुरववोधत्वानिरन्तरभ्रमणमेव लक्ष्यते । एवमिहापि शीतोष्णक्रियाकालभेदस्य सूक्ष्मत्वेन दुरवबोधत्वाद् युगपदिव तदनुभवं भवान् मन्यते । देखो-जिस प्रकार कमल के ऊपरा-ऊपरी रखे गये सौ पत्ते जब तीक्ष्ण सुई आदि द्वारा वेधित किये जाते हैं तो ऐसा मालूत होता है कि ये सब के सब एक ही साथ विध गये हैं, अब विचारो क्या ये सब पत्ते एक ही साथ एक ही काल में विधे हैं ? नहीं, उनके वेधन में काफी समय लगा है, क्यों कि वे सब के सब क्रम २ से विधे हैं। इसी तरह समय आवली आदि जो व्यवहार काल के भेद हैं, ये अतिसूक्ष्म होने से छद्मस्थों के लिये दुर्लक्ष हैं, अतः इनमें कोइ भेद ज्ञात नहीं होता है । इसलिये क्रियावयका संवेदन उत्पल शतपत्रके वेधनकी तरहयुगपत् हुआ जैसा मान लिया जाता है । वास्तवमें यह संवेदन युगपत् नहीं हुआ है। ____ अथवा-जिस प्रकार अलात (अंगारा) चक्र जब घुमाया जाता है तो चारों दिशाओं में अग्नि का चक्कर युगपत् ज्ञात है, परन्तु उसका ધારકે કમળની સો પાંદડીઓ ઉપરા ઉપરી ગોઠવવામાં આવી હોય પછી જ્યારે તેને એક તીક્ષ્ણ સોય દ્વારા આરપાર વિંધવામાં આવે તે પ્રથમ દષ્ટિએ એવું માલુમ પડે છે કે, જાણે એ સઘળી પાંદડીઓ એક સાથે વિધવામાં આવી છે. હવે વિચાર કરે, આ સઘળાં પાન શું એક જ સમયે એક સાથે જ વિંધાયાં છે? ना, भीमद नहीतर विधवामां सारे। मेव। समय साया छे. भ, તે બધાં પાન ક્રમ પ્રમાણે એક પછી એક એ રીતે વિધાયાં છે. આજ પ્રમાણે સમય આવલી–સમયને કમ જે વહેવાર કાળને ભેદ છે તે અતી સૂક્ષમ હોવાથી છદ્મસ્થ માટે લક્ષ બહારની વાત છે. એથી તેમાં કેઈ ભેદ જણાતું નથી. એટલા માટે જ કિયાદ્વયનું સંવેદન કમળના સે પાંદડાના વેધનની માફક યુગપત થયું એવું માનવામાં આવે છે. પણ વાસ્તવમાં એ સંવેદન યુગપતું થયું નથી. અથવા–જેવી રીતે આગનું ચક જ્યારે ગેળ ફેરવવામાં આવે છે. ત્યારે ચારે કેર અગ્નિનું ચકકર યુગપત્ જણાય છે. પરંતુ તેનું ભ્રમણ ચારે દિશા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy