SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ ७०६ उत्तराध्ययनसूत्रे क्रियाकारित्वं स्वीकर्तव्यम् । एवं च 'सर्व वस्तु क्षणिकम्' इत्येव मन्तव्यम् । वस्तुनः प्रतिक्षणं समुच्छेदो निरन्वयनाशो भवति । यथा विद्युज्जलबुबुदादिपदार्थानामिति । एवं वदन्तं तमश्वमित्रमुनि कौडिन्यनामको धर्माचार्यः माह-वत्स! प्रतिक्षणं वस्तुनः सर्वथा नाशं मा स्वीकुरु । वस्तुनः प्रतिक्षणं नाशः कथंचित् अन्यान्यपर्यायोत्पत्तिनाशापेक्षयैव भवति न तु सर्वथानाशरूपो निरन्वयनाशो भवति । पदार्थस्य सर्वथा निरन्धयनाशाऽभ्युपगमे तु क्षणान्तरे तथारूपः पदार्थः प्रत्यक्षेण कथं दृश्यते। पदार्थ क्षणिक हैं । क्षणिक का मतलब है निरन्वय विनाश । वस्तु प्रतिक्षण उत्पन्न होती रहती है और प्रतिक्षण ही नष्ट होती रहती है, जैसे विजली या जलधुवुद आदि पदार्थ । ___अश्वमित्र मुनि की इस बात को सुन धर्माचार्य कौडिन्य ने कहावत्स ! प्रतिक्षण वस्तु के सर्वथा विनाश को तुम स्वीकार मत करो। यह बात तो सिद्धान्त अभिमत है कि वस्तु सदा एकसी हालत में नहीं रहती है, उसमें प्रतिक्षण नवीन पर्यायों का उत्पाद एवं पूर्व २ पर्यायों का विनाश होता रहता है। इस अपेक्षा से उसका कथंचित् विनाश भी माना गया है। इस प्रकार की स्वीकृति से यह तात्पर्य नहीं निकलता है कि वस्तु का सर्वथा निरन्वय विनाश हो जाता है। पदार्थ का निरन्वय विनाश तो त्रिकालमें भी नहीं हो सकता है । यदि पदार्थ का निरन्वय विनाश माना जाय तो द्वितीयादिक क्षणान्तर में जो पदार्थ का ज्यों का त्यों प्रत्यक्ष होता है वह नहीं हो सकता। એટલા માટે પદાર્થ ક્ષણિક છે. ક્ષણિકને અર્થ નિરન્વય વિનાશ થાય છે. વાસ્તુ પ્રતિક્ષણ ઉત્પન્ન થતી રહે છે. અને પ્રતિક્ષણે નાશ થતી રહે છે. જેમકે આકાશમાંની વિજળી અથવા પાણીને પરપોટ વગેરે પદાર્થો જેવી રીતે ક્ષણજીવી છે તેની માફકજ અશ્વમિત્ર મુનિની આ વાત સાંભળીને ધર્માચાર્ય કૌડિન્ટે કહ્યું, હે વત્સ ! પ્રતિક્ષણ વસ્તુના સર્વથા વિનાશને તમે સ્વીકાર ન કરો. એ વાત તે સિદ્ધાંતથી સ્વીકારાયેલી છે કે, ચિજમાત્ર સદા એક જ હાલતમાં કદી રહેતી નથી. તેમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયે ઉમેરાતા જાય છે અને પહેલાંના પર્યાયને ક્ષય થતું જ રહે છે. આ અપેક્ષાએ તેને કંઈક અંશે વિનાશ પણ માનવામાં આવે છે. આ પ્રકારને સ્વીકાર કરવાથી એવું તાત્પર્ય નિકળતું નથી કે, વસ્તુને સર્વથા નિરવ વિનાશ થાય છે. પદાર્થને નિરન્વય વિનાશ તે ત્રણે કાળમાં પણ થતો નથી. છતાં પણ જે પદાર્થને નિરન્વયે વિનાશ માનવામાં આવે તે બીજીજ ક્ષણે એ પદાર્થ જેમને તેમ પ્રત્યક્ષ દેખાય છે તે શકય નથી. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy