________________
प्रियदर्शिनी टीका अ० ३ गा. ९ अभ्यमित्रधर्माचार्ययोः संवादः क्रमशः कालान्तरवर्त्तिसमस्वार्थक्रियाकारित्वमशक्यम्, नित्यपदार्थानामेकस्वभातया समस्तार्थक्रियाणामेकत्वमसङ्गात् । यदि तेषां भिन्नस्वभावत्वं स्वीक्रियेत, तर्हि स्वभावरिया एक स्वभावत्वद्दानौ तेषामनित्यत्वमापद्येत । अथ यौगपद्येनार्थक्रियाकारित्वं स्वीक्रीयेत तर्हि एकस्मिन्नेव क्षणे सर्वा अर्थक्रियाः संपद्येरन्, ततश्च द्वितीया दिक्षणेऽर्थक्रियाकर्तृत्वाभावात्तेषामवस्तुत्वमापद्येत । किंच एकस्मिन् क्षणे समस्तार्थक्रियाकारित्वाभावः प्रत्यक्षसिद्ध एव, अतः क्षणिकस्यैव वस्तुनोऽर्थ कहा जाय कि क्रम से अर्थक्रिया करता है, तो इस प्रकार की मान्यता मैं उसमें freera की हानि आती है। दूसरे कालान्तरवर्ती समस्त अर्थक्रियाएँ उस क्रम से हो भी कैसे सकती हैं, क्यों कि नित्य जब एक स्वभाववाला है तो उसी स्वभाव से वह समस्त अर्थक्रियाएँ करेगा, इस अपेक्षा समस्त अर्थक्रियाओं में एकता आनेका प्रसंग प्राप्त होगा । यदि उसमें भिन्न २ स्वभावता मानी जाय तो फिर इस तरह से स्वभाव परिवर्तन होने से एकस्वभावताकी हानि होगी, और इस वजहसे वहां अनित्यता माननी पडेगी । यदि यह कहा जाय कि नित्य पदार्थ युगपत् अर्थक्रिया करता है तो यह कहना भी ठीक नहीं है, क्यों कि जब वह एक ही क्षण में समस्त कार्यों को कर देगा तो द्वितीयादिक क्षण में वह क्या करेगा? इस अपेक्षा उसमें अवस्तुस्वापत्ति माननी पडेगी । तथा एक ही क्षण में उसमें कार्य - अकारणता प्रत्यक्षसिद्ध है । इसका कारण यह मानना चाहिये कि क्षणिक वस्तु ही कार्य करती है अतः
પ્રકારની માન્યતામાં તેમાં નિત્યત્વની હાની આવે છે. ખીજું કાલાન્તરવતિ સમસ્ત અક્રિયાએ તેના ક્રમથી થઈ પણુ કેમ શકે ? કેમકે, નિત્ય જ્યારે એક સ્વભાવવાળા છે તા એ જ સ્વભાવથી તે સમસ્ત અક્રિયા કરશે આ અપેક્ષા સમસ્ત અક્રિયાઓમાં એકતા હૈવાના પ્રસંગ પ્રાપ્ત થશે. જો તેમાં ભિન્ન ભિન્ન સ્વભાવતા માનવામાં આવે તા તે રીતે તે સ્વભાવ પરિવર્તન હાવાથી એક સ્વભાવની હાની થશે. અને તેના કારણે ત્યાં અનિત્યતા માનવી પડશે. જો એમ કહેવામાં આવે કે, નિત્ય પદાર્થ યુગપત્ અથક્રિયા કરે છે તા એવુ કહેવુ. પણ ઠીક નથી. કેમકે, જ્યારે તે એક જ ક્ષણમાં સમસ્ત કાને કરી દેશે તે ખીજી ક્ષણમાં તે શું કરશે ? આ અપેક્ષા એ તેમાં અવસ્તુત્વા પત્તિ માનવી પડશે, તથા એક જ ક્ષણમાં તેમાં કાર્યની અકરણતા પ્રત્યક્ષ સિદ્ધ છે. તેનું કારણ એ માનવુ' જોઈ એ કે, ક્ષણિક વસ્તુ જ કાર્ય કરે છે.
उ० ८९
७०५
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧