SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ६९२ उत्तराध्ययन सूत्रे न त्यक्तवान् । ततो धर्माचार्यैः कायोत्सर्गपूर्व स वहिष्कृतः पृथिव्यां स्वमतं प्रचारयन् पर्यटति | अन्यदा स तिष्यगुप्तः स्वपरिवारपरिवृतो ग्रामानुग्रामं पर्यटन् आमलकल्पायां नगमासालवने समायातः । तस्यां नगर्यो श्रीजिनेन्द्रचरणारविन्दमधुत्रतो मित्रश्रीनामकः श्रावक स्तिष्यगुप्तमुनिमागतं श्रुत्वाऽन्यश्रावकैः सह तत्रोद्याने समायातः । यथाविधि प्रणम्य स तद्देशनां शुश्राव । स तिष्यगुप्तस्तं निह्नवं विज्ञाय मनसि चिन्तयति -' इममवसरे दृष्टान्तेन बोधयिष्यामि ' इति । तिष्यगुप्त ने अपना कदाग्रह नहीं छोड़ा । धर्माचार्य ने जब यह देखा तो उन्हों ने उसको कायोत्सर्गपूर्वक पृथक् कर दिया । तिष्यगुप्त भी बहिष्कृत होकर देशोदेश विचरने लगा और अपने मत का प्रचार करने लगा । किसी एक समय ग्रामानुग्राम विहार करते हुए वे तिष्यगुप्त अपने शिष्यपरिवारसहित आमलकल्पा नगरी के आम्रसाल वन में आये । तिष्यगुप्त को आम्रसाल वन आये हुए सुनकर वहाँ का श्रावक कि जिसका नाम मित्रश्री था और जिनेन्द्र भगवान के चरण कमल का जो मधुकर था अन्यश्रावक जनों के साथ उस उद्यान में आया । सविधि वन्दन कर वह तिष्यगुप्त की धार्मिक देशना सुनने लगा । तिष्यगुप्त ने अपने विचार से मित्रश्री श्रावक को निह्नव जान कर अपना असर उस पर डालने के अभिप्राय से दृष्टान्तपुरस्सर समझाना प्रारंभ किया । मित्रश्री सेठ भी उनकी देशना सुनकर बापिस अपने स्थान पर आ गया । પોતાના હઠાગ્રહ ન છોડયા ધર્માચાર્યે જ્યારે આ પરિસ્થિતિ જાણી ત્યારે તેમણે કાર્યોત્સગ પૂર્વક શિષ્ય તરીકે છુટા કરી દીધા. પેાતાના ધર્માચાય થી છુટા કરાએલ તિષ્યનુસ ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા અને પેાતાના મતના પ્રચાર કરવા લાગ્યા. કોઈ એક સમય ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં તે તિષ્યગુસ પેાતાના શિષ્યપરિવાર સહિત આમલકલ્પા નગરીના આમ્રસાલ વનમાં આવ્યા. તિષ્યગુપ્તને આમ્રસાલવનમાં આવેલા સાંભળીને ત્યાંના શ્રાવક કે, જેનું નામ મિત્રશ્રી હતું અને જીનેન્દ્રભગવાનના ચરણ કમળના જે પ્રેમી હતા તે બીજા શ્રાવકની સાથે તે વનમાં ગયા. સવિધિ પ્રણામ કરી તે તિષ્યગુપ્ત મુનિની ધાર્મિક દેશના સાંભળવા લાગ્યા. તિષ્યષુપ્તે પોતાના વિચારથી મિત્રશ્રી શ્રાવઅને નિવ જાણીને તેના ઉપર પેાતાની અસર પાડવાના અભિપ્રાયથી દૃષ્ટાંત દાખલા દલીલે આપવાના પ્રારંભ કરી દીધા, મિત્રશ્રી શેઠ તેમની દેશના સાંભળ્યા પછી પેાતાના સ્થાન ઉપર પાછા ફર્યો. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy