________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा.९ अप्रतिबुद्धतिष्यगुप्तस्य बहिष्कारः ६११
तस्मात् सर्वेष्वात्मप्रदेशेषु जीवत्वं व्याप्तं पुष्पे गन्ध इव, क्षीरे घृतमिव, तिले तैलमिवेति निश्चितम् । वत्स ! श्रद्धत्स्व भगवद्वाक्यं विधत्स्व सफलं जनुः ।
एवं दयालुना धर्माचार्येण प्रतिबोधितोऽपि कदाग्रहग्रस्तस्तिष्यगुप्तस्तत् कुमतं तात्पर्य यह भी तो हो जाता है कि प्रथमादिप्रदेश में भी जीव है। जैसे गांव का एक देश जला तभी तो जाकर उस में समस्त गवि का उपचार किया गया। इसी प्रकार अन्तिमप्रदेशरूप एक देश में समस्त जीवका व्यवहार भी तो तभी हो सकेगा कि जब वह प्रथमादि असंख्यात प्रदेशमय ही जीव है ऐसा ही मानना चाहिये। केवल अन्तिमप्रदेश में ही समस्त जीव है ऐसा नहीं मानना चाहिये, तथा जिस प्रकार स्वल्प तन्तुओं से विहीन पट में पट का उपचार किया जाता है एक तन्तु में नहीं, उसी प्रकार कुछ कम प्रदेशविहीन जीव में ही जीव का उपचार करना योग्य हो सकता है सिर्फ एक अन्तिमप्रदेश में ही नहीं। इसलिये जिस प्रकार पुष्पमें गन्ध दूध में घृत, तिल में तैल व्याप्त होकर रहता है उसी प्रकार अपने समस्त प्रदेशों में एक जीव व्याप्त होकर रहता है। यह मानना ही युक्तिसंगत है । इसलिये हे तिष्यगुप्त ! तुम भगवान् के वचनों पर विश्वास लाओ और अपने जन्म को सफलित करो।
इस प्रकार दयालु धर्माचार्य ने तिष्यगुप्त को खूब समझाया परन्तु જાય છે કે, પ્રથમ આદિ પ્રદેશમાં જીવ છે. જેમ ગામને એક ભાગ બને. ત્યારે તે સમસ્ત ગામનું નામ અપાયું. આજ રીતે અન્તિમપ્રદેશરૂપ એક દેશમાં સમસ્ત જીવને વહેવાર પણ ત્યારે થઈ શકે કે જ્યારે તે પ્રથમ આદિ ઈતર પ્રદેશની સાથે સંબંધિત થાય. તેના વગર નહીં. આથી પ્રથમાદિ અસંખ્યાત પ્રદેશમય જે જીવ છે એવું જ માનવું જોઈએ. કેવળ અંતિમપ્રદે. શમાં જ સમસ્ત જીવ છે એવું માનવું ન જોઈએ. તથા–જેમ થેડા તંતુઓથી વિહીન પટમાં પટને ઉપચાર કરાય છે. એક તંતુથી નહીં. તેવી રીતે થોડા ઓછા પ્રદેશ વિહીન જીવમાં જ જીવને ઉપચાર કરે એગ્ય થાય છે. ફક્ત એકલા અંતિમ પ્રદેશમાં જ નહીં. આ માટે જે પ્રકારે પુષ્પમાં ગંધ, દૂધમાં ઘી, તલમાં તેલ, વ્યાપ્ત બનેલ રહે છે એવી જ રીતે પિતતાના સમસ્ત પ્રદેશમાં એક જીવ વ્યાપ્ત થઈને રહે છે. આ માનવું એજ યુક્તિ સંમત છે. આ માટે હે તિષ્યગુસ! તમે ભગવાનના વચન ઉપર વિશ્વાસ લાવે અને પિતાના જન્મને સફળ બનાવો.
આ રીતે દયાળુ ધર્માચાર્યો તિજ્યગુપ્તને ખૂબ સમજાવ્યું. પરંતુ તિષ્યગુપ્ત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧