SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा०९ जीवविषये धर्माचार्यतिष्यगुप्तयोः संवादः ६८९ एकैकः प्रदेशो जीव इति मन्तव्यम् । लोकाकाशप्रदेशतुल्यादिना भगवत्प्रदर्शितव्युत्पत्यर्थाऽसंख्यातप्रदेशसम्बन्धरूपस्य कालादिना नियतस्यार्थस्य बोधकत्वं निरवशेषप्रदेशसद्भावे एव भवितुमर्हति । न तु अन्त्यप्रदेशमात्र एव जीव इति मन्यस्व । __ अथ "ग्रामो दग्धः, पटो दग्धः" इत्यादि न्यायादेकदेशेऽपि संपूर्णवस्तूपकारण जितने असंख्यातप्रदेश लोकाकाश के तुल्य एक जीव के हैं वे सब समुदितप्रदेश ही एक पूर्ण जीव है। एक केवल चरमप्रदेश अथवा प्रथमप्रदेश या द्वितीयादिक एक एक प्रदेश जीव नहीं है। एवंभूत नय में त्युत्पत्ति से लभ्य अर्थ के संबंध से नियतार्थबोधकता तभी आ सकती है कि जब निरवशेष प्रदेश के सद्भाव में जीव माना जाय। नहीं तो नियतार्थबोधकता नहीं आ सकती है, क्यों कि लोकाकाश आदि के द्वारा जो इसके प्रदेशों की तुल्यता कही है वह अर्थ तभी यहां घटित हो सकता है कि जब एक जीव कालादिक के द्वारा नियत असंख्यात प्रदेशों के समुदायरूप हो । तात्पर्य इसका यही है कि जीव-शब्द का अर्थ जब एवंभूत नय की अपेक्षा विचारकोटि में आयगा तब वह असंख्यातप्रदेशविशिष्ट होगा तो ही इसका विषय माना जा सकेगा-अन्यथा नहीं। एक द्वितीय आदि भिन्न २ प्रदेशस्वरूप जीव-शब्द का अर्थ एवंभूत की अपेक्षा नहीं माना जा सकता। शंका-जिस प्रकार "ग्रामो दग्धः, पटो दग्धः" ग्राम जल गया वस्त्र જેટલા અસંખ્યાત પ્રદેશ કાકાશની તુલ્ય એક જીવના છે તે સઘળા સમુદિત પ્રદેશ જ એક પૂર્ણ જીવ છે. એક કેવળ ચરમપ્રદેશ અથવા પ્રથમ પ્રદેશ અથવા બીજા કોઈ એક એક પ્રદેશ જીવ નથી. એવંભૂતનયમાં વ્યુત્પત્તિથી લભ્ય અર્થને સંબંધથી નિયતાર્થ બોધકતા ત્યારે આવે છે કે, જ્યારે નિરવ શેષ પ્રદેશના સદૂભાવમાં જીવ માનવામાં આવે. નહીં તો નિયતાર્થ બેધકતા આવી શકતી નથી. કેમકે, લોકાકાશ. આદિ દ્વારા જે તેના પ્રદેશની તુલ્યતા બતાવી છે તે અર્થ ત્યારે જ અહીં ઘટીત થઈ શકે કે, જ્યારે એક જીવ કાલાદિકના દ્વારા નિયત અસંખ્યાત પ્રદેશના સમુદાયરૂપ હોય, તાત્પર્ય આનું એ છે કે, જીવ શબ્દને અર્થ જ્યારે એવંભૂત નયની અપેક્ષા વિચાર કેટીમાં આવશે ત્યારે તે અસંખ્યાત પ્રદેશ વિશિષ્ટ હશે તે જ તેને વિષય માની શકાશે. એ વગર નહીં. એક બીજાથી જુદા જુદા પ્રદેશ સ્વરૂપ જીવ શબ્દને અર્થ એવંભૂતની અપેક્ષા માનવામાં આવતું નથી. श-2वी शत “ग्रामो दग्धः, पटो दग्धः " ॥भमणी आयु. १ मनी उ०८७ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy