SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०३ गा. ९ श्रद्धादौर्लभ्ये क्रियमाणकृतविषयकविचारः ६५७ तदानीमदर्शनात् । दीर्घक्रियाकालस्यान्ते तु कार्य भवितुमर्हति, तदानीमेव तस्य दर्शनात् । तदेवं न निर्वर्तनक्रियाकाले कार्यमस्ति, अनुपलभ्यमानत्वात् , किंतु तनिष्ठाकाल एव तदस्ति, तत्रैवोपलभ्यमानत्वात् , क्रियाकालनिष्ठाकालयोश्चात्यन्त. भेदात् , अतः क्रियमाणं कृतं न भवति । सर्वलोकप्रत्यक्षानुभवसिद्धमेवैतत् ॥५॥ इति जमालेः पूर्वपक्षः। एवं मार्गविच्युतं जमालिं प्रति स्थविराः प्रोचुः–आर्य ! किं विरुद्धवचनं वदसि ?, रागद्वेषरहितानां सर्वज्ञानां जिनानां वचने दोषलेशोऽपि नास्ति, नहि ते मृषा भाषन्ते । आर्य ! " कृतं न क्रियते, कृतत्वात् , कृतघटवत्" इति कुतर्कमानहीं हो सकता है, अतः " अनुपलभ्यमानत्वात् निर्वर्तनक्रियाकाले विवक्षितघटरूपं कार्य नास्ति इति मन्तव्यम्" जब यह बात निश्चित हो जाती है तो यह बात भी स्वतः मान लेनी पड़ती है कि कार्य अपने निष्ठाकाल में ही बनकर तयार होता है, क्यों कि वहीं पर उसकी उपलब्धि होती है । क्रियाकाल एवं निष्ठाकाल इन दोनों में अत्यन्त भेद है इसलिये क्रियमाण कृत नहीं कहा जा सकता। यह बात सर्वजन साक्षिक भी है । यह पांचवा पक्ष है, यह हुवा जमालि का पूर्व पक्षा॥५॥ ___इस प्रकार जमालि द्वारा स्थापित इस पूर्वपक्ष को सुनकर स्थविरों ने उनको मार्ग से च्युत जाना और इसलिये वे उनसे कहने लगे किहे आर्य ! विरुद्ध वचन आप क्यों कहते हैं ? रागद्वेषरहित सर्वज्ञ जिन भगवान के वचन अन्यथा नहीं होते हैं उनमें दोष का अंश भी संभवित नहीं हो सकता है । साधारण पुरुषों की तरह वे मिथ्याभाषी " अनुपलभ्यमानत्वात् निर्वर्तनक्रियाकाले विवक्षितघटरुपं कार्य नास्ति इति मंतव्यम्" જ્યારે આ નિશ્ચિત બની જાય છે તે એ વાત પણ આપ મેળે માની લેવી પડે છે કે, કાર્ય પિતાના એગ્ય વખતે જ બનીને તૈયાર થાય છે. કેમકે, તે સ્થળે તેની ઉપલબ્ધિ થાય છે. ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ આ બન્નેમાં અત્યંત ભેદ છે. આ માટે ક્રિયા મા કહી શકાય નહીં. આ વાત સર્વજનથી સાક્ષીભૂત છે. આ પાંચમે મુદો. આ થયે જમાલિને પૂર્વપક્ષ. . ૫ આ પ્રકારે જમાલિ દ્વારા સ્થાપિત એ પૂર્વપક્ષને સાંભળીને વિરેએ જાણ્યું કે જમાલમુનિ ભગવાનના માર્ગથી ચલિત થયા છે. અને તે માટે તેઓ તેમને કહેવા લાગ્યા કે, હે આર્ય ! વિરોધ વચન આપ કેમ કહો છે? રાગદ્વેષરહિત સર્વજ્ઞ જીન ભગવાનનું વચન અન્યથા થતું નથી. તેમાં દોષને અંશ પણ સંભવિત થતું નથી. સાધારણ પુરૂષની માફક તે મિથ્યાભાષી પણ નથી. આપે જે અસત્કાર્યવાદને उ०८३ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy