SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा. ९ श्रद्धादौर्लम्ये क्रियमाणकृतविषयकविचारः ६५५ _____ अथ यस्मिन्नेव समये घटादिकार्य प्रारभ्यते, तस्मिन्नेव समये निष्पद्यते, अतो निष्पन्नमेव तत् क्रियते इति चेन्नैवम् , यस्मात् घटादिकार्याणामुत्पद्यमानानामसंख्येयसमयरूपो दीर्घ एवं निवर्तनक्रियाकालो दृश्यते, अतो न यस्मिन्नेव -अवस्था में अविद्यमान रहता है, कुंभकारादिक के व्यापार के बाद ही वह उत्पन्न हुआ माना जाता है । इसलिये जो अकृत होता है वही किया जाता है कृत नहीं किया जाता, ऐसा मानना चाहिये। यह तीसरा पक्ष है। ___यदि कोई " कृतं क्रियते" इस व्यवहार को सत्य साबित करने के लिये ऐसा कहे कि-जिस समय में घटादिक कार्य बनना प्रारंभ होता है वह उसी समय में निष्पन्न हो जाता है इसलिये जब निष्पन्न ही घट किया जाता है तय “कृतमेव क्रियते" इस प्रकार के व्यवहार में कौनसी बाधा आती है ? सो ऐसा कहना भी ठीक नहीं है, क्यों कि उत्पद्यमान घटादिक कार्यों की उत्पत्तिरूप क्रिया का वह समय असंख्यातसमयरूप बहुत भारी काल है। ऐसा नहीं है कि जिस समय घट बनना प्रारंभ होता है वह उसी समय निष्पन्न हो जाता हैं। इसके बनने में तो बहुत समय लगता है। मिट्टी का लाना, उसका पिंड बनाना, उसे चक्र पर रखना शिवक आदि पर्याय में उसे परिणमित करना, इस प्रकार घट की उत्पत्ति होने में बहुत अधिक समय लग जाता है, અવસ્થામાં ઘટ તરીકે તે અવિદ્યમાન રહે છે. કુમ્ભકારાદિકના વ્યાપાર બાદ જ તે ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે. આ માટે જે અકૃત હોય છે તેજ કરવામાં આવે છે. કૃત નથી કરાતું એવું માનવું જોઈએ. આ ત્રીજો મુદ્દો છે. તે ૩ છે “कृतं क्रियते" 21 व्यवहारने सायो सामीत ४२१। भाटे से કહે કે જે સમયમાં ઘટાદિ બનાવવાના કાર્યને પ્રારંભ થાય છે તે એ સમયમાં १३ थाय छे भाट न्यारे नि०५न्न घट ४२वामां माव छ. त्यारे "क्रियते" આ પ્રકારના વ્યવહારમાં કઈ બાધા આવે છે તેથી એમ કહેવું એ પણ ઠીક નથી. કેમકે, ઉપદ્યમાન ઘટાદિક કાર્યોની ઉત્પત્તિરૂપ ક્રિયાને તે સમય અસં. ખ્યાત સમયરૂપ ઘણે ભારે કાળ છે. એવું નથી કે, જે સમયે ઘટ બનવાને પ્રારંભ થાય છે તે તેજ સમયે નિષ્પન્ન થઈ જાય છે. તેના બનવામાં તે ઘણે સમય લાગે છે. માટીને લાવવી, તેને કચરીને તેને પિંડ બનાવે, તે પછી તેને ચાકડા ઉપર ચઢાવ, તેને આકાર આપવો, આ રીતે ઘટની ઉત્પત્તિ થવામાં ઘણું જ લાંબે સમય લાગે છે. આથી જે સમયે ઘટને બનાવવાનો ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy